Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજવી કે કેમ ? તેને લઈને હજુ સુધી ચૂંટણીપંચ તરફથી કોઈ જ...

(પ્રતિનિધિ) અમદાવાદ: કેન્દ્ર સરકારના રેવન્યુ વિભાગ ધ્વારા કેટલીક ચીજવસ્તુઓની આયાત - જકાતમાં વધારો કરવા તખ્તો ગોઠવવામાં આવી રહયો છે. જેના...

(પ્રતિનિધિ) અમદાવાદ: વિશ્વભરના દેશો કોરોના સંક્રમણ સામે લડી રહયા છે અને વેક્સિન બનાવવામાં પડયા છે. રશિયાએ તો તાજેતરમાં જ વેક્સિનની...

અમદાવાદ: પીસીબીને રાજસ્થાનથી ગુજરાતમાં આવતા ઈગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરીને આવતી ટ્રક નારોલમાંથી પસાર થવાની બાતમી મળી હતી જેને આધારે...

શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદસ્વામી ની ર૮૧ મી જયંતી ઉજવાઈ. જેમ શ્રી કૃષ્ણ દ્રોપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો...

અમદાવાદ, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે તા. 12 ઓગષ્ટ, 2020 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી વર્તમાન સમયમાં કોરોના...

અમદાવાદ: હવામાન વિભાગે સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં જન્માષ્ટમીથી વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે પાછલી રાતથી રાજ્યમાં ઠેર-ઠેર સારા પ્રમાણમાં...

અમદાવાદ: ગુજરાત સરકારે આખરે મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી આપતા રેસ્ટોરન્ટ્‌સને મોટી રાહત મળી છે. સોમવારે સીએમ...

( દેવેન્દ્રશાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા લોકડાઉન પહેલા લોકાર્પણ કરવામાં આવેલા ફ્લાયઓવર તેમજ રેલવે ઓવરબ્રિજની નામકરણ વિધિ કરવામાં આવી છે....

(પ્રતિનિધિ) અમદાવાદ, એલ.જી. હોસ્પીટલની સામે આવેલી સોસાયટીમાં ચાવી બનાવવાના બહાને ઘરમાં ઘુસેલા બે ચોર એક લાખ સાડત્રીસ હજારની રોકડ લઈને...

આગ દુર્ઘટનાનો બે અધિકારીઓ દ્વારા કરાયેલી તપાસનો અહેવાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો અમદવાદ,  અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તારીખ છઠ્ઠી ઓગસ્ટે...

અમદાવાદ,  ગુજરાત સરકાર માટે પાટીદારોને રીઝવવાનું હવે વધારે અઘરું બનતું જઈ રહ્યું છે. ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ રાજ્યભારમાં...

અમદાવાદ|: શહેરનાં પોશવિસ્તારમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપવામાં સાઈબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે ઝડપાયેલા ત્રણ આરોપીઓ અમેરિકા નાગરિક...

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ રૂા.૫૦૦થી વધારીને રૂા.૧૦૦૦ કરી છે. તેનો અમલ ૧૧...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ થાય તે...

સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ ૯૫ ડિગ્રી જેટલી ખુંધ નિકળતાં હલન-ચલન નહીં કરી શકતી સલોની...

અમદાવાદ,  કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.