Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરાનાની મહામારીને કારણે સજાર્યેલી અફડાતફડી દરમ્યાન પણ શહેરની હોસ્પીટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સામાન ચોરાવાની ઘટના બનતા...

અમદાવાદના મુખ્ય બજાર ગણાતા કાલુપુરમાં પોલીસના વ્યાપક દરોડા : પાંચ દુકાનોમાંથી બ્રાન્ડેડ કંપનીના નામના નકલી હેન્ડગ્લોઝ સહિતના જથ્થાને જપ્ત કરી...

અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર પોલીસની ટીમ સાથે આરોગ્યની ટીમોને તૈનાત (પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં અનલોક-ર ની વચ્ચે કોરોનાના કેસોની...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહયાં હોવાના દાવા વચ્ચે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યા છે. જ્યારે કોપોર્રેશન ઘ્વારા કરવામાં આવતા...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં ગુનાખોરીનો આંક વધતા પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે શહેરમાં રાત્રિ કફર્યુનો અમલ કરવામાં આવી...

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવે વેલ માર્ક લો...

મણિનગર રેલવે ટ્રેક પર સવારથી બિનવારસી ઊંટ દોડી રહ્યો હોઈ રેલવે સ્ટેશનની બધી ટ્રેનોને રોકી દેવામાં આવી અમદાવાદ,  શહેરના મણિનગરમાં...

અમદાવાદ: દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોનાનાં સંક્રમિત કેસ સતત વધતા જ જાય છે. સતત છેલ્લાં પાંચેક દિવસથી કોરોનાનાં આંકડા ૭૦૦ને...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના માણેકબાગથી ધરણીધર તરફ જવાના માર્ગ પર મોટો ભુવો પડી જતા આસપાસના વિસ્તારના નાગરિકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઠીયાઓ સરળતાથી રૂપિયા કમાવવા શોર્ટ કટ અપનાવતા હોય છે અને એ માટે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા અચકાતા...

(પ્રતિનિધિ) અમદાવાદ: સુરત, અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોના વાયરસની સારવારમાં મહત્વપૂર્ણ ટોસિલિઝૂમેબ ઈન્જેકશનની કાળાબજારીના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ આજે સવારથી...

નવી દિલ્હી:  રાષ્ટ્રીય  પછાત વર્ગ આયોગ ઓબીસી સમુદાય વચ્ચે ક્રિમી  લેયર નિર્ધારીત કરવા માટે વાર્ષિક આવક સીમાની માંગ પૂર્ણ કરવા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાનીમ હામારી દરમ્યાન બે મહિના લોકડાઉનની સરખામણીએ અનલોક-૧-ર માં કોરોનાના કેસોની સંખ્યા વધતા કોર્પોરેશન તંત્ર દોડતું થઈ ગયુ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાકાળના સમયગાળા દરમ્યાન સૌથી વધારે જેનું વેચાણ થયુ તેમાં માસ્ક અને સેનિટાઈઝરનો સમાવેશ થાય છે. આ બંન્ને...

(પ્રતિનિધિ) અમદાવાદ: લોકડાઉન દરમિયાન વ્યાજના ચક્કરમાં ફસાયેલા નાગરીકો રૂપિયા આપી ન શકતા વ્યાજખોરો માનસિક ત્રાસ આપી રહયા છે. આવી કેટલીય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.