Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના લોકોને સરકારની બિનઅનામત નિગમની યોજનાઓ, શિક્ષણ અને નોકરીઓ એમ બંને પ્રકારની યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓને...

એઆઈસીએફ ઈન્ટરનેશનલ વુમન ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ રોબીન ચેસ ટુર્નામેન્ટ-૨૦૧૯  સ્પોર્ટસ કલબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે તારીખ  ૧૧.૧૧.૨૦૧૯ થી ૧૮.૧૧.૨૦૧૯ ના રોજ યોજાઈ...

અમદાવાદ : મેગાસીટી, સ્માર્ટ સીટી, હેરિટેઝ સીટીના ટૅગ મેળવી અમપાના સતાધીશો હવામાં ઉડી રહ્યા છે. પરંતુ જમીની વાસ્તવિક્તા એ છે...

અમદાવાદ :  ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોથી ઘેરાયેલા અમદાવાદમાં મચ્છરોના ત્રાસે એટલી માઝા મૂકી છે કે અનેક લોકોએ તેમના જાન...

અમદાવાદ : અમદાવાદના શહેરીજનો ટ્રાફિક નિયમનનો ભગ કરવામાં માહિર છે. શહેરની ૭૦ૅ લાખ વસ્તીમાંથી પ૩ લાખ લોકોને એક અબજ કરતા...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓના પગલે રિવરફ્રંટ પર પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવી રહયું...

અમદાવાદ, સોલા સિવિલ હોસ્પિટલમાં કાલુપુર રેલવે સ્ટેશન જેવી ભીડ અઠવાડિયાની શરૂઆતમાં જ દર્દીઓની સંખ્યામાં વધારો કલાકોથી લાઈનમાં ઉભા દર્દીઓના સગા...

કોર્ટના ચુકાદાનું આદર અને સન્માન કરવાનો સર્વે પ્રજાજનોને વિધિવત અનુરોધ અમદાવાદ,  શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન શનિદેવ મંદિર ખાતે...

સુરત : હાલમાં દિવાળીનું વેકેશન હોવાથી સુરતની અમરોલીના ૬ મિત્રો ટીમ્બા ગામે ઓટો રિક્ષા ભાડે કરીને આવ્યા હતા. ટીમ્બા અને...

અંકલેશ્વર : અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ધટના સામે આવી છે અંકલેશ્વરમાં પોતાના પુરૂષ મિત્રને મળવા ગયેલી નર્સનું ઉલ્ટી થયા બાદ મોત...

જશને ઈદે મિલાનદુન્ન નબી આખરી પૈગમબર હજરત મોહમ્મદ સલ્લલાહુ અલૈહી વ સલ્લમના યૌમે વિલાદતના દિવસ નિમિત્તે ચેરમેન: અન્સારી મોહમ્મદ ઈશિતયાક...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરની સોસાયટીઓમાં આર.સી.સી. રોડ, લાઈટ, પાણી અને ડ્રેનેજ લાઈન માટે રાજય સરકારની ૭૦ઃર૦ઃ૧૦ ની સ્કીમમાં લગભગ...

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તરામાં આશરે અકે વર્ષ અગાઉ પોતાની મોહજાળમા ફસાવીને સ્વરૂપવાન યુવતીએ કેટલાક વેપારીઓને ફસાવ્યા બાદ અવાવરુ જગ્યાએ...

અમદાવાદ : સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પૈકી કેટલાક વિધાર્થીને ઓછી હાજરીના કારણે પરીક્ષાના ફોર્મ રોકવામાં આવતા હાલ ભારે...

અમદાવાદ : શહેરનો વિકાસ થતા જ રૂપિયા કમાવવાની લાલચે સંખ્ય ભુમાફીયા ફુટી નીકળ્યા છે જે જમીનો અને મિલકતો ગેરકાયેદસર રીતે...

* શ્રી સ્વામિનારાયણ ભગવાન ૨૦૦ વર્ષ પહેલા જેવા, હિંડોળામાં બિરાજતા હતા,તેવા હિંડોળામાં બિરાજમાન કરવામાં આવશે.  * જીવનપ્રાણ બાપાશ્રી ની ૧૭૫...

પવિત્ર કારતક સુદ પુનમ દેવ ઉઠી અગિયારસ નિમિત્તે સવારથી જ ધાર્મિક સ્થાનોમાં ભક્તોની ભારે ભીડ જાવા મળી રહી છે  આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.