Western Times News

Gujarati News

Ahmedabad

રાજ્યના નાગરિકોને જન્માષ્ટમી પર્વની  શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ રાજ્યના નાયબમુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલે જન્માષ્ટમીના પાવન પર્વના અવસરે અમદાવાદના પ્રતીષ્ઠીત...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વાસણા, સ્વામિ નારાયણ મંદિરના સંત દેવકીનંદન મહારાજના નિધનના સમાચાર મળતાં તેમના અંતિમ દર્શનાર્થે ભાવિક ભક્તોની ભારે...

સ્ટેન્ડીંગ કમીટી સભ્ય જતીન પટેલે ભ્રષ્ટાચારના પુરાવા રજુ કર્યા: બોગસ બીલીંગની માફક લાઈટખાતાના કૌભાંડની ફાઈલ અભેરાઈ ન મુકવામાં આવે તેની...

ર૮ ઓગષ્ટે નવા ઝોનના વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશેઃ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવશેઃ અમુલભાઈ ભટ્ટ  ...

ગીતા મંદિર મોબાઈલ માર્કેટના વેપારીઓ વચ્ચેની વાતચીતનો ઓડીયો વાયરલ અમદાવાદ : વટવામાં રહેતા શાકભાજીના વેપારી અને તેની પત્નીનુ અપહરણ કરનારા...

દંપત્તિ સહિત ૬ વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાતા કૃષ્ણનગર પોલીસે શરૂ કરેલી તપાસઃ લગ્નના ત્રણ જ દિવસમાં કોલકતાની યુવતિ ભાગી...

યુવતિએ છેડતીની ફરિયાદ કરી : સોશીયલ મિડીયામાં ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી મહીલા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સાત મહીના અગાઉ લોકાર્પણ કરવામાં આવેલ જીફઁ હોસ્પીટલ હજી પૂર્ણ કાર્યરત થઈ...

વડોદરાથી પાલડી આવેલી મહીલાના પર્સમાંથી રૂ.૧ લાખની ચોરી   (પ્રતિનિધિ) અમદાવાદ : વડોદરાથી આવેલી મહીલા પાલડી ખાતે પોતાની કારમાં બેઠી...

અમદાવાદ-ગોવાના રીટર્ન ટીકીટના દર ૮૦૦૦થી વધીને ૧૪૦૦૦ થયા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, રાજયભરમાં જુગાર-સટ્ટો રમવા કે રમાડવા ઉપર પ્રતિબંધ હોવાને કારણે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાતમાં હાઈકોર્ટ સહિત વિવિધ કોર્ટોમાં છેલ્લે માહિતી મુજબ ૧૮.ર૧ લાખથી વધુ કેસો પેન્ડીગ પડયા છે. આ માહિતી...

(પ્રતિનિધિ) અમદાવાદ, નરોડા ખાતે રહેતા એક વ્યક્તિને રીક્ષામાં બેસાડીને રીક્ષા ચાલક ગેંગે લુંટી લેવાની ઘટના બની છે. રીક્ષાચાલક તથા તેના...

આ સ્ટેડિયમમાં ર૦ર૦માં આઈપીએલની મેચોની મજા માણી શકાશે અમદાવાદ, આશરે રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે બની રહેલા મોટેરા સ્ટેડીયમનું ૯૦ ટકા કામ...

ચિદમ્બરમની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થશે - ચિદમ્બરમ જામીન અરજી હાઈકોર્ટે ફગાવ્યા બાદથી લાપતા બનેલા ચિદમ્બરમની તેમના નિવાસ સ્થાનેથી...

મ્યુનિ. કોર્પો.ના સર્વેમાં ૪૪ ટાંકી ગ્રામ પંચાયતોની અને ૩૦ ટાંકી જુની લિમિટમાં હોવાનો રિપોર્ટ (પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના બોપલ વિસ્તારમાં...

અમદાવાદ : શ્રાવણ વદ - ૫ના કાલે પવિત્ર નાગપંચના તહેવારના દિવસે ખોખરા વિસ્તારમાં આવેલુ સુપ્રસિદ્ધ ગોગામહારાજનું મંદિર કનુભાઈ નાગજીભાઈ ભુવાજી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.