Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

નવસારી,  કોરોના મહામારીના પગલે રાજ્યભરની તમામ શાળાઓ બંધ જ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યસરકાર દ્વારા ૨૩ નવેમ્બરથી શાળાઓ...

નવી દિલ્હી, ગુજરાતમાંથી દિલ્હી સુધી કોંગ્રેસના રાજકારણમાં મજબૂત સ્થાન ધરાવનાર અને કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા અહેમદ પટેલની ટૂંકી બિમારી બાદ...

વડોદરા: અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ...

અમદાવાદ: કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર ૨૬મી નવેમ્બરે સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પાડશે. આ હડતાળનું આહવાહન શ્રમ વિરોધી, કિસાન વિરોધી...

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર...

હિંમતનગર: પ્રાંતિજના રામપુરા ચોકડી નજીકથી પંદરેક દિવસ પહેલા મકાનના પાયામાં દાટી દેવાયેલી મીછાની મહિલાની લાશ મળી આવ્યા બાદ પ્રાંતિજ પોલીસે...

ઝોનના ડે.મ્યુનિ.કમીશનર, આસી.કમીશનર અને એડી.સીટી ઈજનેર પણ ઝપટમાં આવી ગયા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં શરૂ થયેલી કોરોના લહેરમાં નાગરીકોની...

વડોદરા શહેરમાં રેલવેકર્મચારીઓ પણ કોરોના વાઈરસની બીમારીમાં સપડાયા છે. વડોદરા રેલવેતંત્ર દ્વારા 350 જેટલા આર્ટિફિશિયલ ટેસ્ટ અને 400 જેટલા રેપિડ...

આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી (પ્રતિનિધિ)અમદાવાદ, આનંદનગરમાં રહેતા એક વ્યક્તિએ ખાનગી કંપનીમાંથી લોન લીધી હતી. જેનાં કેટલાંક હપ્તા ભર્યા બાદ...

શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની ૮ x ૬ ફૂટની વિશાળ કૃતિ તૈયાર કરવામાં આવી છે. આ ગ્રંથની પારાયણ યોજાશે. જીવનપ્રાણ...

ઉપરાષ્ટ્રપતિશ્રી વડોદરાથી કેવડિયામાં યોજાનાર ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં સહભાગી થવા રવાના થયા.  વડોદરા  ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી  એમ.વેંકૈયા નાયડુનું...

લુણાવાડામાં કેટલાંક નગરજનો કોવિડ ૧૯ની ગાઇડલાઈનું પાલન કરતા નથી તેવા ઈસમો તથા એકમો ઉપર દંડાત્મક કાર્યવાહી લુણાવાડાની વિજિલન્સ ટીમ દ્વારા...

૮૦ મી ની વાર્ષિક અધ્યક્ષ પરિષદમાં સહભાગી બનવા પધારેલા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા આજે બપોરે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી-પ્લેન...

વડોદરા: વડોદરામાંથી ઓનલાઇન સેક્સ કોલ સેન્ટર ઝડપાયું છે. શહેરના અકોટા વિસ્તારમાં શ્રી રેસીડેન્સીના મકાનમાં તથા હાર્દીક ચેમ્બરના મકાનમાં ઇન્ટરનેટ દ્વારા...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19 રોગચાળામાં...

અમદાવાદ: દાણીલીમડામાં એક દુકાનદારને કરફ્યુના નિયમો પાળવાનું ભારે પડ્યું હોય તેવી ઘટના બની છે. કરફ્યુને કારણે દુકાનદારે દુકાન બંધ રાખી...

આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે તેમજ સમાપન સમારોહમાં સંબોધન કરશે બંધારણ દિવસની ઉજવણી તથા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષને...

ધનસુરા વેપારી એસોસિએશન ધ્વારા વધી રહેલા કોરોના સંક્રમણ ને લઈને ધનસુરા બજાર 3 દિવસ બંધ નું એલાન કરવામાં આવ્યું હતું.દુકાનો,લારી,ગલ્લા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.