પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હિન્દુ ધર્મમાં તહેવારોમાં પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે છેલ્લા કેટલાય વર્ષોથી યુવાધન નશાના રવાડે ચઢી નશો કરવા બહાના...
Gujarat
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં તોફાની તત્વો ની આંતક દિનપ્રતિ દિન વધી રહ્યો છે જેમાં પેટ્રોલ પંપ પર મારામારી ની ઘટનાઓ...
સોના - ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા મળી એક લાખ થી વધુની મત્તાની તસ્કરો ચોરી કરી ગયા. (વિરલ રાણા દ્વારા)...
ગાંધીનગર: રાજ્યમાં ઉતરપૂર્વના પવનનો ફૂંકાય રહ્યા છે અને શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારે અને સાંજથી ઠંડીનો અહેસાસ...
અમદાવાદ: ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૨૮૧ નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ વધતા ૨૪ કલાકમાં ૨૨૦ કેસ નોંધાયા...
અમદાવાદમાં ફરીથી કોરોના એ માથું ઊંચક્યું છે દિવાળીના તહેવારોમાં ઠંડી વધતા તેમજ પ્રદૂષણનું પ્રમાણ બધા જ કોરોના એ ફરીથી માથું...
દિવાળીની રજાઓમાં અમદાવાદના નાગરિકો કાંકરિયા તળાવ અને તેની આસપાસ બગીચાઓમાં ઉમટી પડ્યા હતા. હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં...
જિલ્લા કલેકટરશ્રીએ વડોદરા વિમાની મથકે લોકસભાના મહા સચિવશ્રીનું સ્વાગત કર્યું વડોદરા (બુધવાર) જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા વિમાની મથકે...
વડોદરાના વાઘોડિયા ચોકડીના બ્રીજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાઘોડિયા ચોકડીના બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત...
અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ બેય ક્ષેત્રોમાં સિટીઝન સેન્ટ્રીક વ્યવસ્થાઓના વ્યાપથી ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ છે:- મુખ્યમંત્રીશ્રી કોરોના સંક્રમણ...
વન પાલ મુકેશભાઈ બારિયા એ સાથી વનકર્મીઓ સાથે રતન મહાલ ના જંગલમાં દુર્લભ વૃક્ષની પૂજા કરી નવું વર્ષ ઉજવ્યું:...
અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બર 2020 થી રદ રહેસે કોરોના મહામારીને કારણે ઓછા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, આઈઆરસીટીસી દ્વારા...
સારવાર લઈ રહેલા ધારાસભ્ય જીતુભાઈ એ આ કોરોના વોરિયર્સ ને બિરદાવ્યા. ... દર્દીઓને વિડિયો કોલિંગ થી તેમના સ્વજનો સાથે સંવાદ...
વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી...
૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૦ થી ૧૦૦ વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા...
ભારતમાં ઘણા પ્રતિભાશાળી કલાકારો છે અને યુવાનો વિવિધ ક્ષેત્રમાં તેમની કુશળતા પ્રસ્તુત કરે છે. ચાંદની વેગડ, જે ગુજરાતના જામનગરના છે,...
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે મિનિટની ‘દાહોદ કોરોના એન્થમ’ લોંચ કરાઇ દાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે જાગૃત કરવા માટે...
અમદાવાદના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીએપીએસના મહંત સ્વામીની રંગોળી બનાવવામાં આવી...
સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં કાંકરિયા અને ગાંધીનગર અડાલજ ખાતે અનાથ અને ગરીબ બાળકો દ્વારા રંગોળી ઉત્સવ. દિવાળી અને નવા વર્ષમાં...
દિપાવલી અને નૂતન વર્ષના પર્વે દાહોદ જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ બનેલા આકસ્મિક આગના ત્રણ બનાવોમાં બે આખા મકાન તથા...
કોરોનાની મહામારી સામે અમે હાર સ્વીકારતા નથી ની ભાવના સાથે સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં આરોગ્યના કર્મયોગીઓએ કોવિડ પીડિતો સાથે ઉજવી...
નૂતન વર્ષની ઉજવણી. અગાઉના જમાનામાં લોકો નૂતન વર્ષની ઉજવણી બહુ ઉત્સાહ અને આનંદપૂર્વક કરતાં હતાં. દરેક ઘરોમાં રંગરોગાન થતાં, તાંબા...
આયુર્વેદને વ્યાપક સ્વીકૃતિ મળે તે માટેના વ્યાપક પ્રયાસો કરાશે-વૈદ્ય શ્રી નિલેશભાઈ રાજ્યમાં કોરોના લોકડાઉન થી શરૂ કરીને આજ દિન સુધીમાં...
ડાયાબિટીસ વિશે અખંડાનંદ આયુર્વેદ કોલેજના વૈધ ડૉ. રામશુક્લા કહે છે કે..... દર વર્ષે ૧૪ નવેમ્બરે ફ્રેડરિક બેનટીંગના જન્મદિવસને વર્લ્ડ ડાયાબિટીસ...
ઓનલાઈન તેની ઉજવણી કરવામાં આવી હતી. કુમકુમ મંદિર દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી અન્નકૂટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તા. ૧૫ -...