Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ: એક મહિલા અને તેના આશિક સામે આત્મહત્યાની ઉશ્કેરણીનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાના પતિએ એપ્રિલ ૨૦૨૦માં જીવન ટૂંકાવ્યું હતું....

સુરત: સુરત શહેરમાં ચાલતા અનેક સ્પામાં સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો ફાલ્યો છે. તેવામાં પોલીસ કમિશનર અજય તોમરે આ પ્રકારના સ્પામાં...

जयपुर। राजस्थान पुलिस कांस्टेबल भर्ती परीक्षा तीन लाख रूपए में गारंटी से पास करवाने वाले गिरोह के मास्टरमाइंड के साथी...

બેંગલુરુ, અમેરિકાની ઈલેક્ટ્રીક કાર બનાવનારી એલન મસ્કની જાણીતી કંપની ટેસ્લાની (Tesla) હવે ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ટેસ્લા અહીં લગ્ઝરી...

પ્રાંતિજ સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ જાયન્ટસ ગુપ અને પ્રાંતિજ નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા આંગણવાડી ના બાળકો ને પતંગ  ,...

·        ઝડપી વૃદ્ધિ માટે ગ્રાહકોનો વિશ્વાસ ચાવીરૂપ પૂણે,  ભારતમાં ખાનગી ક્ષેત્રની વીમાકંપનીઓ પૈકીની એક બજાજ આલિઆન્ઝ લાઇફની એસેટ અંડર મેનેજમેન્ટ...

આત્મનિર્ભર ભારત અને 'વોકલ ફોર લોકલ' ને સાર્થક કરીને સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ . ભારતના ઇતિહાસમાં હસ્તકળા...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેરમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતી જાયન્ટસ મોડાસાની ટીમે કોરોના મહામારીમાં જીવન નિર્વાહ ચલાવવાના લોકોને ફાંફા પડી...

કોરોનાકાળ દરમ્યાન અમદાવાદ એઈડ્‌સ સોસાયટીએ ૩૨૬ પોઝીટીવ દર્દી શોધ્યા: કેન્દ્ર સરકાર દ્વારા એઈડ્‌સ દર્દીઓને વિનામૂલ્યે અપાતી સારવાર (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,...

નવસારી: રાજ્યમાં કોરોના મહામારી બાદ લોકડાઉનના કારણે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ...

રાજકોટ: ગઈકાલે ગુજરાતમાં વેક્સીન આવ્યા બાદ આજે રાજકોટ સવારે કોરોના વેક્સીનનો પહેલો જથ્થો રાજકોટ પહોંચ્યો હતો. ત્યારે ટીમ દ્વારા કોવિશિલ્ડના...

અમદાવાદ: ગત અઠવાડિયે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઉત્તરાયણ ઉજવવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં ગતકડાં જેવા નિયમોથી...

કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી, જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા - સાધુ...

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વહેલી સવારે આત્મહત્યાનો વિચિત્ર બનાવ બન્યો છે. વહેલી સવારે સમર્પણ ટાવરમાં એક વૃદ્ધે પહેલા સળગીને અને...

અરવલ્લી જીલ્લા કલેકટરે ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જીલ્લા કલેક્ટરના...

અમે આપણા યુવાનોને શ્રેષ્ઠ શૈક્ષણિક અને ઉદ્યોગસાહસિકતાની તકો પ્રદાન કરવા કામ કરી રહ્યાં છીએઃ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના...

મિલ્કતવેરા વ્યાજ રીબેટ યોજના દરમ્યાન ૨૫ દિવસમાં રૂા.૧૦૧ કરોડની આવક થઈ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા વ્યાજ રીબેટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.