Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ: અમદાવાદમાં ફરીથી કોરોના સંક્રમણના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે જેને કારણે એએમસી હરકતમાં આવ્યું છે સોલિડ વેસ્ટ વિભાગ...

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ  શપથ લેવડાવ્યા રાજ્ય મંત્રી મંડળના સભ્યોની ખાસ ઉપસ્થિતિ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ...

ભારતના માહિતી કમિશનર તરીકે નિમાયેલા વરિષ્ઠ પત્રકાર ઉદય માહૂરકરનું Uday Mahurkar ગુજરાત મીડિયા ક્લબ Gujarat Media Club અને લાયન્સ ક્લબ...

કંપની ગેટ સામે હલ્લાબોલ કરી વિરોધ કર્યો : કામદારોએ જરૂર પડે તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી. (વિરલ રાણા દ્વારા)...

આજે સમગ્ર વિશ્વભરના લોકો ભગવાનના પાવન નામનો જાપ કરવામાં ડૂબેલું છે, ઇશ્વરના આ પાવન નામનું ગાન સમાજના વિવિધ વર્ગના લોકો કરી...

INS સરદાર પટેલ ગુજરાત રાજ્યમાં ભારતીય નેવીનો ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ (FOB) છે. પોરબંદર/ અન્ય બંદરો પર ભારતીય નેવલ પરિચાલન પ્લેટફોર્મની વધતી ઉપસ્થિતિની સાથે સાથે ટેકનિકલ અને લોજિસ્ટિક્સ સહકાર પૂરો પાડવાની જરૂરિયાતમાં પણ વૃદ્ધિ થઇ છે. ગુજરાત, દેશના મુખ્ય સમુદ્રકાંઠો ધરાવતા રાજ્યો પૈકી એક હોવાથી, અહીં જહાજ ઉદ્યોગ ખૂબ જ સારી રીતે વિકાસ પામ્યો છે. ગુજરાત નેવલ ક્ષેત્રની વિવિધ ટેકનિકલ સહકારની જરૂરિયાતોમાં વિસ્તરણ કરવાના ઉદ્દેશથી, આ પ્રદેશમાં મજબૂત અને કાર્યદક્ષ વેન્ડર બેઝ તૈયાર કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને માટે એટલે કે, ભારતીય નેવી અને ખાનગી ક્ષેત્રો માટે "ફાયદાકારક” સ્થિતિ બની શકે છે તેમજ પ્રાદેશિક કંપનીઓ કે જેઓ પોરબંદરની મુલાકાતે આવતા ભારતીય નેવીના જહાજોને સમયસર અને જથ્થાબંધ ટેકનિકલ સહાયતા પૂરી પાડવા માંગે છે તેમના માટે સંભવિત વ્યવસાયની તકો ઉભી કરે છે. આ પ્રદેશમાં મજબૂત વેન્ડર બેઝ તૈયાર કરવાની દિશામાં, ભારતીય નેવીની ટેકનિકલ જરૂરિયાતો અને આ પ્રદેશમાં ઉપલબ્ધ ટેકનિકલ સમુદ્રી સુવિધાઓ વચ્ચેના અંતરાલ માટે સેતૂ તૈયાર કરવાની જરૂર છે. તદનુસાર, 20 નવેમ્બર 2020ના રોજ પોરબંદર ખાતે 'ટેકનિકલ વેન્ડર વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ મહત્વાકાંક્ષી કંપનીઓને પોતાનો વ્યવસાય વધારવા માટે અને રાષ્ટ્રના ગૌરવપૂર્ણ સંરક્ષણ દળ સાથે જોડાવા માટે આ વર્કશોપમાં ઉપસ્થિત રહેવાનો આદર્શ મંચ પૂરો પાડે છે. રસ ધરાવતી તમામ કંપનીઓને આ વેબ લિંક પર આપવામાં આવેલું ગૂગલ ફોર્મ ભરીને જમા કરાવવાની વિનંતી કરવામાં આવે છે - http://forms.gle/FhM3zcCTHF9cnYVx6

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં -૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા પર સ્થાનીકો સાથે અનેક વાર નાની-મોટી ઘર્ષણની સ્થિતી પેદા થઇ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હિન્દુ ધર્મમાં તહેવારોમાં પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે છેલ્લા કેટલાય વર્ષોથી યુવાધન નશાના રવાડે ચઢી નશો કરવા બહાના...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા:  અરવલ્લી જિલ્લામાં તોફાની તત્વો ની આંતક દિનપ્રતિ દિન વધી રહ્યો છે જેમાં પેટ્રોલ પંપ પર મારામારી ની ઘટનાઓ...

સોના - ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા મળી એક લાખ થી વધુની મત્તાની તસ્કરો ચોરી કરી ગયા. (વિરલ રાણા દ્વારા)...

જિલ્લા કલેકટરશ્રીએ વડોદરા વિમાની મથકે લોકસભાના મહા સચિવશ્રીનું સ્વાગત કર્યું વડોદરા (બુધવાર) જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા વિમાની મથકે...

વડોદરાના વાઘોડિયા ચોકડીના બ્રીજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાઘોડિયા ચોકડીના બ્રીજ પર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત...

અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ બેય ક્ષેત્રોમાં સિટીઝન સેન્ટ્રીક વ્યવસ્થાઓના વ્યાપથી ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ છે:- મુખ્યમંત્રીશ્રી  કોરોના સંક્રમણ...

અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બર 2020 થી રદ રહેસે કોરોના મહામારીને કારણે ઓછા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, આઈઆરસીટીસી દ્વારા...

સારવાર લઈ રહેલા ધારાસભ્ય જીતુભાઈ એ આ કોરોના વોરિયર્સ ને બિરદાવ્યા. ... દર્દીઓને વિડિયો કોલિંગ થી તેમના સ્વજનો સાથે સંવાદ...

વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી...

૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૦ થી ૧૦૦ વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા...

ભારતમાં ઘણા પ્રતિભાશાળી કલાકારો છે અને યુવાનો વિવિધ ક્ષેત્રમાં તેમની કુશળતા પ્રસ્તુત કરે છે. ચાંદની વેગડ, જે ગુજરાતના જામનગરના છે,...

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે મિનિટની ‘દાહોદ કોરોના એન્થમ’ લોંચ કરાઇ દાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે જાગૃત કરવા માટે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.