Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા:  અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર નવનિયુક્ત એસપી સંજય ખરાટના આગમન પછી ગતિશીલ બન્યું હોય તેમ સતત વિદેશી દારૂ, જુગારીઓ,...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હાલ કોરોના મહામારી ચાલે છે ત્યારે આવી મહામારી માં ધાત્રી બહેનો નાના બાળકો ને સ્તન પાન કરાવે એ...

અન્ય દીપડીના બે બચ્ચા અને દીપડા હોવાના અનુમાનના પગલે પાંજરા ગોઠવાયા: આરએફઓ મહેન્દ્ર કઠવાડિયા પૂર્વપટ્ટી ના ગામો માં દીપડાની દહેશત...

આજે કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ...

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી...

રોડ રીપેર નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ થી આછોદ રોડ બિસ્માર થઈ...

સુરેન્દ્રનગર: રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં લોકડાઉનના પગલે ઘટાડો નોંધાયો હતો, પરંતુ જ્યારથી લોકડાઉનમાં રાહત મળી છે ત્યારથી અકસ્માતની ઘટનાઓમાં...

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના વધતા કેસ અને તહેવારો નજીક આવતા ગુજરાતની વડી અદાલતે જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં...

માટીની મૂર્તિ ની સ્થાપના ઘર ની જગ્યાએ પડાલોમાં મુકવા દેવામાં અને વિસર્જન માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી મંડળોની...

નર્મદા નદીના ઘાટે સંધ્યાકાળે સહેલાણીઓના જામતા મેળાવડા : પોલીસ તંત્ર ઊંઘતું. કેબલ બ્રિજ,શીતળા માતાજી મંદિર,ગાયત્રી મંદિર સહીત ના ઘાટો ઉપર...

અમદાવાદ  કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો...

અમદાવાદ,  નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં આઠ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે, ત્યારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે...

અમદાવાદ, સસ્તાં ભાવે મોબાઈલ, લેપટોપ અને  ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો આપવાની ટેલિગ્રામ એપ્લિકેશન પર જાહેરાત મૂકી છેતરપિંડી કરતા ત્રણ શખ્સની...

જયપુરથી સ્પેશ્યલ ફલાઇટ કરી ૬ ધારાસભ્યોને મોડી સાંજે પોરબંદર અને ત્યાંથી સોમનાથ લાવવામાં આવ્યા સોમનાથ,  રાજસ્થાનના ઉદયપુરમાંથી એક મોટા સમાચાર...

પર્યાવરણ મિત્ર સંસ્થાએ રૂપાણીને પત્ર લખ્યો-આઠ જેટલી કંપનીઓના પ્રોજેક્ટ માટે પર્યાવરણીય સંમતિ મેળવવા માટે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ અમદાવાદ,  પર્યાવરણ...

(માહિતી બ્યુરો)પાલનપુર, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે માર્ગ અને મકાન, નેશનલ હાઈવે અને આરોગ્ય વિભાગના રૂ. ૫૯૮.૪૨ કરોડના ૧૬ જેટલાં...

(માહિતી બ્યુરો)પાલનપુર, બનાસકાંઠા જીલ્લાપના દાંતા મુકામે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે...

દર્દી, ડાૅક્ટર્સ, મેડીકલ, નોન-મેડીકલ સ્ટાફ અને દર્દીના પરિવારજનો વચ્ચેની કાયમી કડી એટલે “મેડીકલ કાઉન્સિલર” અમદાવાદ, કોરોનાના કપરાકાળમાં લોહીનો સંબંધ ધરાવતા...

અમદાવાદ, ભોગાવો બોમ્બ કેસમાં અંગ્રેજોના દાંત ખાટા કરનારા નંદલાલ દાદાના દાંત હજુ અકબંધ, માથા પર કાળા વાળ ફરીથી ઉગી રહ્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.