Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(આલેખન-વૈશાલી જે. પરમાર)  માહિતી બ્‍યૂરો, વલસાડ, દુનિયાભરના વૈજ્ઞાનિકો અને તજજ્ઞો કોરોના વાઇરસથી બચવા માટે દવા તથા રસીઓની ખોજમાં લાગ્‍યા છે,...

ભરૂચ, અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને દેશ વ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉનને લઈને લોકોના ધંધા રોજગાર બંધ હતા.તેથી ગરીબ વર્ગ...

મૂશ્કેલીના સમયમાં રાહત મળતા અમરેલી જિલ્લા સહિત ગુજરાતભરની લાભાર્થી મહિલાઓમાં ખુશાલી કેન્દ્ર સરકારે કોરોના મહામારીના પગલે લાદેલા લોકડાઉનમાં ગરીબ નાગરિકોને...

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીએ બનાવ્યું આર્યુવેદિક ચુર્ણ. કોરોનાની રસીના સંશોધન માટે ચાલી રહ્યા છે પ્રયાસો : નવા...

નડિયાદ-શનિવાર-સમગ્ર વિશ્ર્વ કોરોનાની મહામારી સામે લડી રહયું છે. આ મહામારીની લડાઇમાં ગુજરાત પણ સામેલ છે. રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ...

નડિયાદ-સમગ્ર વિશ્ર્વ કોરોનાની મહામારી સામે લડી રહયું છે. આ મહામારીની લડાઇમાં ગુજરાત પણ સામેલ છે. રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ...

 બે શખ્શોની ધરપકડ, એક આરોપી ફરાર અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા...

ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરાયું. થોડાક દિવસ પહેલા વરતોલ ગામના મૂળ વતની એવા દરજી સમાજના ભાઈઓ દરજી...

(મોહસીન વહોરા, સેવાલીયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગત રોજ એક મુકબધિર એટલે કે...

અમદાવાદ , શહેરમાં કોરોનાના પંજામાં કોંગ્રેસ ના વધુ એક કોર્પોરેટર આવી ગયા છે. જેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, દેશમાં ૧૮મી મેથી લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ ગયો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે...

આવશ્યક ચીજવસ્તુઓ–આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવન જોગવાઇઓ લાગુ પડશે નહિ-દુકાનો નિયમીત ચાલુ રાખી શકાશે -જરૂરિયાત જણાયે ર૪ કલાક કાર્યરત...

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્યભરમાં પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા NFSA કાર્ડધારકોને કરવામાં આવી રહેલા વિનામૂલ્યે અનાજ વિતરણની વિગતો આપતા કહ્યું હતું...

માહિતી બ્‍યૂરો, વલસાડઃ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સ્‍કુલ ફળિયા વિસ્‍તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને...

વલસાડ, કોવિડ-૧૯ કોરોના વાઇરસની ભયંકર બિમારીના પગલે ગુજરાત રાજય સહિત સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્‍યું છે. જેના પરિણામે ગરીબ...

અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે રોજની સરેરાશ ૧૦ જેટલી શ્રમિક સ્પેશીયલ ટ્રેન રવાના થાય છે. દિવસભર શ્રમીકોને લઈને આવતી એસ.ટી. અને...

અમદાવાદના નરોડા વિસ્તારમાં જી.વી.કે. ૧૦૮ કેન્દ્ર આવેલું છે. કોરોનાની મહામારીને કારણે અહીંથી ટેલી-મેડિસિન સેન્ટર પણ ચલાવવામાં આવે છે. ટેલી મેડિસિન...

GVK ઈએમઆરઆઈ ૧૦૮ દ્વારા અમલીકૃત ધન્વંતરીરથ લોકોને આરોગ્યપ્રદ સેવાઓ આપવા માટે ઉપલબ્ધ છે. આ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા શહેરનાં વિવિધ...

સૌથી વધુ ઉત્તર પ્રદેશ માટે ૧૦૯ ટ્રેન મારફતે ૧,૫૯,૦૬૦ શ્રમિકો વતન ભણી:અમદાવાદ પૂર્વમાંથી ૧,૧૯,૫૧૫ શ્રમિકો વતન પહોંચ્યા શ્રમિકોની વતન વાપસી...

સિવીલ તંત્રની ‘પોઝીટીવીટી’ પરિવારજનો હોસ્પિટલમાં હતા-  સિવીલના સેવક યોધ્ધાઓએ અંત્યેષ્ઠી કરી કોરોના દર્દીઓની સારવાર અમદાવાદની સિવીલ હોસ્પિટલ સહિત શહેરની અને...

તમે રહો ઘરની અંદર તો કોરોના રહેશે ઘરની બહાર.... જનજાગૃતિની આહલેક જગાવતા કોરોના યોદ્ધા રાજુભાઈ દવે લોકડાઉનનો પ્રથમ તબક્કો અમલી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.