ગણવેશ ધારી દળોના કોરોના લડવૈયાઓને રોગ પ્રતિકારક શક્તિ વર્ધક હોમીઓ ઔષધનું સેવન કરાવવામાં આવ્યું... વડોદરા તા.૧૭ એપ્રિલ, ૨૦૨૦ (શુક્રવાર) જિલ્લા...
Gujarat
કપડાં ધોવા જતા નદીમાં પગ લપસતાં ગરકાવ કોરોના કહેર વચ્ચે બાયડના ભુખેલ ગામે ભરવાડ પરિવાર પર આકસ્મિક આફત આવી પડી...
સંતરામપુર નગરના સોસાયટી વિસ્તારમાં ઘર ભાડે રાખીને કેટલાક સમયથી માથાભારે અસામાજિક લોકો ભેગા મળીને જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે રેડ...
ઓરોગ્ય સેતુ એપથી ૫૫૩ લોકોએ સ્વનિરીક્ષણ પણ કર્યુ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩ મે સુધી લોકડાઉનની સમય મર્યાદા વધારવાની...
મુખ્યમંત્રીશ્રીના બે મહત્વપૂર્ણ નિર્ણયો ▪રાજ્યના નાગરિકોને કોવિડ-19 અંતર્ગત ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર વિનામૂલ્યે અપાશે કોવિડ-19ના ચેપ નિયંત્રણ કામગીરી સાથે...
મધ્યઝોન માં 292 અને દક્ષિણ ઝોન માં 283 કેસ- બહેરામપુરા ની એક જ ચાલીમાંથી 40 કેસ કન્ફર્મ થયા અમદાવાદ, અમદાવાદ...
મોરબી જીલ્લામાં જાહેરમાં તમાકુનું સેવન અને થૂંકવા પર પ્રતિબંધ મોરબી તા.૧૮ એપ્રિલ, હાલમાં સમગ્ર વિશ્વ નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-૧૯) ના સંક્રમણથી...
મહામારી કોરોના સામેની જંગમાં અનેક કોરોના વોરિયર્સ પોતાના કર્તવ્યપાલનની સાથે દેશસેવા કરી રહ્યાં છે... આ કોરોના વોરિયર્સમાં વલસાડ જિલ્લાના કલેક્ટર...
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર - લોકડાઉનના સમયમાં સૌને હતાશા અને ટેન્શનમાંથી મુકિત આપવનાર શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચેષ્ટા નું કુમકુમ...
ફિલ્ડ સ્ટાફ ને પ્રોટેક્શન ના પૂરતા સાધનો મળતા ન હોવાની ફરિયાદ અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના ના કેસ મોટી સંખ્યામાં બહાર આવી...
અમદાવાદ શહેર ના કોટ વિસ્તારમાં લોકડાઉન બાદ કરફ્યુ ના પણ લીરા ઉડી રહયા છે. લોકડાઉન દરમ્યાન કોટ વિસ્તારમાં તૈયાર કરવામાં...
વડોદરા શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું વડોદરા તા.૧૬ એપ્રિલ, ૨૦૨૦ (ગુરૂવાર) સમગ્ર દેશમાં કોવિડ-૧૯ ની અસરોને નિયંત્રિત કરવાના હેતુથી...
લોકડાઉનની સ્થિતિમાં સૌથી વધુ શ્રમિકો અને ગરીબો કફોડી સ્થિતિમાં મુકાયા છે સમગ્ર દેશમાં લોકડાઉન લંબાવાતા હવે મજૂર અને પરપ્રાંતીય વર્ગ...
તંત્ર દ્વારા આપવામાં આવેલ છૂટછાટ ના સમય દરમ્યાન ઉપરાંત દુકાન ચલાવતા ઈસમો વિરુદ્ધ,જાહેરમાં રખડતા ઈસમો વિરુદ્ધ અને માસ પહેર્યા વગરના...
અમદાવાદ, જમાલપુર ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા બાદ તેમના પરિવાર અને કાર્યકરો ના સેમ્પલ લેવામાં...
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ પણ કોરોના ની ઝપટમાં ડે.હેલ્થ ઓફિસર સહિત 12 લોકો ક્વોરેન્ટાઇ થયા અમદાવાદ: અમદાવાદમાં કોરોના નો કહેર વધી...
તા. ૧૬ એપ્રિલને ગુરૂવારે રાત્રે ૯ - ૦૦ વાગ્યાથી સારાય વિશ્વમાં સૌ તેનો લાભ લઈ શકશે. સત્સંગીજનો આ પ્રોગ્રામ દ્રારા...
જમાલપુરના મહિલા કોર્પોરેટરના પણ સેમ્પલ લેવામાં આવ્યા અમદાવાદ, જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાના પોઝિટિવ રિપોર્ટ અને તેમને હોમ ક્વોરેન્ટાઇ ન કરવાની...
રાજકોટના લોકો કોવિડ-19 લૉકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી જરૂરી દવાઓ મેળવી રહ્યાં છે જનઔષધિ કેન્દ્રના લોકો કોરોના યોદ્ધા...
કોરોના મહામારીના સમયમાં પોસ્ટ વિભાગની પ્રશંસનીય કામગીરી રાજકોટ જિલ્લાની 14000 ઉપરાંત ગંગાસ્વરૂપ બહેનોને ઘેરબેઠા પહોંચાડે છે સરકારી સહાય દેશ કપરા...
કોરોના વાયરસના સંકટ સમયે પ્રશાસક શ્રી પ્રફુલ પટેલની પહેલના પગલે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ, સિલવાસામાં કોવિડ -૧૯ વાયરલોજી પરીક્ષણ લેબ...
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં બુધવારે સવારે 6.00 કલાકથી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. કોરોનાના કહેર વધુ ફેલાય નહિં તે માટે...
લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ અને એક્સ આર્મીની ફેલગ માર્ચ યોજાઈ કોરોનાનો કહેર હાલ ચાલી રહ્યો છે જેમાં વ્યક્તિઓ એકબીજાની...
ધનસુરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ.એસ.પટેલ એ કોરોના વાઈરસ ને લઈ ધનસુરા પોલીસ સ્ટેશનમાં સેનેટાઈઝીંગ સ્પ્રેયર મશીન ભેટમાં આપ્યું. આ મશીનનેને...
બાબાસાહેબ આંબેડકરની ૧૨૯ જન્મ જયંતી નિમિત્તે નડિયાદના સંતરામ રોડ પર આવેલા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પર ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ...