અમદાવાદ: દિવાળી દરમિયાન કોરોનાના વધી રહેલા કોરોના સંક્રમણને પગલે બંધ રહેલા અક્ષરધામ મંદિરને ૧ ડિસેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ રાખવા માટેનો...
Gujarat
ગાંધીનગર, ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે પરંતુ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજુઆત કરી અમદાવાદ...
સુરત, પતિ કરતાં બહેનનો બિલ્ડર પતિ વધુ કમાતો હોવાનો કકળાટ કરતી પત્નીના મહેણાંથી રત્નકલાકાર વાહન ચોરીના રવાડે ચઢી ગયો હતો....
હાઈકોર્ટના પૂર્વ જજ ડીએ મહેતા અધ્યક્ષ રહેશે ગાંધીનગર, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત...
આમંત્રણ મળવા છતાં લોકો લગ્ન પ્રસંગોમાં જતા ડરે છે -તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું અમદાવાદ, કોરોના વાયરસ મહામારીનું...
રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે લાખોનો દારૂ ઝડપી પાડ્યો -૩૧ ડિસેમ્બરની પાર્ટી માટે રાજકોટમાં ઘૂસાડવામાં આવતો દારૂનો જંગી જથ્થો ઝડપાયો, દારૂબંધી ફક્ત...
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મી શાકભાજી વેચતા લોકોનું શાકભાજી રસ્તા પર ફેંકી દે છે રાજકોટ, છેલ્લા...
સુરતમાં બેકાબૂ ગાડીએ રસ્તો ક્રોસ કરી રહેલા એક કામદારનો ભોગ લીધો, મૃતકના પરિવારની સ્થિતિ કફોડી સુરત, સુરત શહેરમાં રાત પડતા...
ગોંડલના યુવાનની પત્ની પુત્ર સાથે ગાયબ થઈ હતી -યુવાનને લગ્ન કરાવી ૨.૪૦ લાખ લીધા પછી પુત્ર સાથે મહિલા ફરાર, કોર્ટમાં...
ભરુચ: કોંગ્રેસના વરિષ્ઠ સ્વ. નેતા અહેમદ પટેલના દીકરા-દીકરીએ સક્રિય રાજકારણમાં જોડાવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અહેમદ પટેલના...
૨૯ નવેમ્બર સુધી તંત્રએ ૧૪૧ મૃત્યુ જાહેર કર્યાઃ મ્યુનિ.શબવાહિની દ્વારા ૨૮૭ કોરોના મૃતદેહોનો નિકાલ કરવામાં આવ્યો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ...
સીવીલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ થયું (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોના કહેરની વચ્ચે એન્ટીજન ટેસ્ટ અને તંત્રની બેદરકારી મામલે...
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે રૂ.૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત સિંધુ ભવન ચાર રસ્તા અને સાણંદ જંકસન ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી...
વિરપુર વિરપુરના વરધરા ગામના પરા વિસ્તારના સુલતાનપગીના મુવાડામા વિસ દિવસ પહેલા બપોરના સમયે બે બાળકોો કુદરતી હાજતે ગયા હતા અને...
અરવલ્લી જીલ્લામાં બાકી પડતી લોનના હપ્તાની વસુલાત અને વાહન રિકવર માટે રીતસરની ગુંડાગીરી થઈ રહી હોવાની બૂમો ઉઠી રહી છે...
કાર્તીકી પૂનમે શામળાજી મંદિર બંધ રહેતા ભક્તોએ મંદિરના બંધ દ્વારના દૂરથી દર્શન કર્યા,નાગધરા કુંડ ખાલી
ભલે મંદિરના દ્વાર બંધ શ્રદ્ધા અકબંધ : પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હિંદૂ ધર્મમાં કારતક મહિનાની પુનમનું ખુબ મહત્વ છે. આ દિવસને...
મોડાસા શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક રોડની દુર્દશા થી નગરજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે નગરપાલિકા તંત્ર આંતરિક માર્ગો પાછળ...
હનુમાનજી મંદિર અને સુલતાન બાવાની દરગાહ ખાતે આવતા હોય છે હજારો શ્રદ્ધાળુઓ. ભરૂચમાં છેલ્લા ઘણા વર્ષથી ચાલ્યો આવતો કોઠા- પાપડીનો...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચમાં પ્રસિધ્ધ ચાદર સાહીબ ગુરૂદ્વારાનો ઈતિહાસ અહીંયા બોર્ડ પર લખેલો જોવા મળે છે.ગુરુ નાનક સાહેબ દ્વારા...
અમદાવાદ: શહેરમાં ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં લોકોમાં કોરોનાને લઈને એક ભયની લાગણી પ્રસરી રહી છે જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં...
સુરત: સુરતના વરાછા-મીનીબજાર ખાતે આવેલી ડાયમંડ વર્લ્ડની ઓફિસમાં બે બહેનપણીને કેફી પીણું પીવડાવી બેહોશ કરાયા બાદ હીરા વેપારીએ બે યુવતીમાંથી...
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મર્હુમ અહેમદ પટેલની પ્રતિમા મુકાશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઠરાવ કરી નોટિફાઈડ એરિયા ઓથોરિટીને મોકલાયો (વિરલ રાણા દ્વારા)...
સુરત: કહેવાય છે કે, લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે. કદાચ એટલે જ ધરતી પર હાલ ચાલી રહેલી મહામારી પણ લગ્ન...
કોરોનાવાયરસ ની મહામારી માંથી સૌની મુક્તિ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે દેવદિવાળીના...
અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડીનો પારો...

