Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, ભારતીય રેલવે દ્વારા 16 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનાથી વરસાદ પછી...

શ્રી વિજયભાઈ રૂપાણીએ વિશાળ જનહિતમાં કર્યો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે...

વલસાડ- હાલમાં વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસો વધતા જણાતા વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના...

ડાંગ,ઍક પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને પારંપરિક વિરાસત તથા અહીંનો પ્રવાસન વૈભવઃ માનવીનું મન, નાવિન્યને નિરખવા-પારખવા, પ્રકૃત્તિને પામવા હંમેશા થનગનતું હોય છે....

વન્યજીવઓ ની તસ્કરી કરતી ગેગ સમગ્ર દેશમા સક્રિય છે તેમજ  સરળતાથી પૈસા કમાવવા અને રાજ્ય તેમજ આંતરરાજ્ય એક તાલુકા માંથી...

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગેલાભાઇ તથા તેમની ટિમ સેવાલિયા મહીસાગર નદીના બ્રિજ પાસે  આવેલ જૂની...

અમદાવાદ: ગુજરાતના સિનેમાઘરો આખરે ક્યારે ચાલુ થશે? આ સવાલ તમામ મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોના માલિકોને છે. સિનેમાઘરો ૬ મહિનાથી ૧૫૦૦ કરોડનું...

સુરત: સુરત પોલીસે થોડા દિવસ પહેલાં ભીમરાડ વિસ્તારમાં આવેલા સ્પામાંથી બાંગ્લાદેશની ૧૪ વર્ષની તરુણી, પંજાબની ૨૦ વર્ષની યુવતીને મુક્ત કરાવી...

અમદાવાદ: શહેરના વટવા જીઆઇડીસીમાં એક આધેડને બ્લડ પ્રેસર હોવાથી તેમને ૨૦ રૂપિયા આપીને બિસ્કિટ મંગાવ્યા હતા. ત્યાં હાજર કર્મચારીએ ૨૦...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ફુટપાથ ઉપર બાવળ તથા આકળા ઉગી નિકળતા અવરજવર કરતા લોકો ફુટપાથ ની જગ્યાએ...

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે વલસાડ પોલીસને એક દંપતીને ઉત્તરપ્રદેશ લઈ જવા માટે આદેશ આપ્યો છે, સાથે જ ગુજરાત પોલીસને ઉત્તરપ્રદેશ પોલીસ...

તંત્ર દ્વારા કેસ- મરણના આંકડા છુપાવવામાં આવી રહયા છે : સુરેન્દ્ર બક્ષી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે...

(પ્રતિનિધિ) અમદાવાદ: ખોખરામાં પોલીસને બાતમી મળતાં દારૂના આરોપીને પકડવા જતાં આરોપીના પરીવારે પોલીસ સાથે ધક્કા મુક્કી કરી તેને ભગાડી મુકયો...

(પ્રતિનિધિ) અમદાવાદ, દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચોવીસ કલાક ચાલતા પેટ્રોલપંપમાંથી રૂપિયા ૧.૬૬ લાખની ચોરીની ફરીયાદ થતાં ચકચાર મચી છે. આ અંગેની...

મુંબઈ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના રાજ્યમાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત તાજેતરમાં કરી છે. શિવસેનાએ આ મુદ્દે સીએમ યોદીના...

આત્મિક સંચારની શાશ્વત કળા આત્મસાત કરી હતી મહાત્મા ગાંધીએ – ડો. ધીરજ કાકડિયા ગાંધીજીના પત્રોમાં પાવરફુલ કોમ્યુનિકેશન જોવા મળે છેઃ-...

ગાંધીનગર: સુધારા વિધેયકથી ગણોતધારામાં નવી ઉમેરાયેલ કલમ-૬૩-કકકથી સમગ્ર રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, શિક્ષણ, તબીબી શિક્ષણ કે આરોગ્ય જેવાં...

નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ  : હથિયારો સાથે પકડાયેલો રાહુલ ખંડેલવાલ આ સામે વધુ એક નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.