Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત  77 માં સ્વત્રંતતા દિનના પાવનપર્વ પર રાષ્ટ્રીય તહેવારની ધામધૂમથી...

દેશને આઝાદી મળતા પહેલા દેશના યુવાનોએ અંગ્રેજોની ગોળીઓ છાતીમાં ઝીલી તેમજ યુવાની જેલમાં વિતાવીને પણ દેશને સ્વતંત્ર અપાવવામાં ફાળો આપ્યો...

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું આણંદ, આણંદ જિલ્લામાં નવા-જૂના મોબાઇલ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ વેચનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા...

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વલસાડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'એટ હોમ’ કાર્યક્રમ યોજાયો દેશનો...

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે ૭૭મા સ્વાતંત્ર પર્વ ઉજવણી કરવામાં આવી આજરોજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ નિમિત્તે સમગ્ર દેશમાં...

શ્રી વિષ્ણુપુરાણ કથાના તૃતિય દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ -ભક્તો હર નિ ભૂમિ પર હરિનો જન્મ દિન ઉજવી માસિક શિવરાત્રિએ ધન્ય...

ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઇ દેસાઈ, કથાકાર શ્રી ભાવિનભાઈ રાવલ,પૂર્વ માહિતી કમિશનર શ્રી દિલીપભાઈ ઠાકર સહિત મહાનુભવોના હસ્તે જ્યોતપુજન કરવામાં આવ્યું...

ગુજરાત યુથ કોન્ક્લેવ (GYC) ની 4થી આવૃત્તિનું આયોજન UNICEF, YuWaah, ગુજરાત યુથ ફોરમ, અને Elixir Foundation દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા દિવસ...

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ સહિત અમદાવાદ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા હતા. 77માં...

દર વર્ષે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર અગ્નિશમન સેવા, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના જવાનોને વીરતા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને વિશિષ્ટ...

૭૭ મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ગુજરાતીઓ અને દેશવાસીઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની હાર્દિક શુભકામના આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ...

"હર ઘર તિરંગા" અંતર્ગત આણંદ ખાતે પોલીસ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ આણંદ, સોમવાર :: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર...

અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે 'શહીદ વન'નું નિર્માણ-રોટરી ક્લબ સાથે મળીને પોલિટેકનિક કોલેજનો પ્રશંસનીય પ્રયાસ સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાન શ્રી...

ધ્યાન-યોગ કેન્દ્ર,આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર અને સંગ્રહાલય નિર્માણનું આયોજન- કંથારપુર વડના વિકાસ માટે સરકારે રૂ.૧૫ કરોડ ફાળવ્યા છે :  બીજા તબક્કામાં રૂ....

આઝાદીના અમૃતકાળના પ્રારંભે કંઈક કરવાની ભાવના સાથે દેશ માટે જીવવા સૌ દેશવાસીઓ-યુવાનો સંકલ્પબદ્ધ બને: કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ મહાત્મા...

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે માણસા ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર...

(પ્રતિનિધિ) નડિયાદ, અગાઉ બકરા અન્ય ચોરીઓના ગુનામાં પકડાયેલ ઇસમો પાસેથી ઓઇલ ચોરીની બોટલો નંગ-૧૬૮ કિ.રૂ.૫૩,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ૩ ઇસમોને...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરામાં લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના બને અને લોકો રાષ્ટ્રભક્તિ માટે આગળ આવે એવા ઉદ્દેશ્ય સાથે...

અમદાવાદ, ડીઆરઆઈએ ૮૧.૮પ એમટી સોપારીનો જથ્થા મામલે મુંબઈના અસલમ શેખ મહેબુબ શેખ અને ગ્રાધીધામ ના ભરત મુળજીભાઈ મહેશ્વરી ધરપકડ કરી...

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોતિયાના ઓપરેશન્સના...

 ગરીબ- વંચિત અને છેવાડાના માનવની અપેક્ષા પૂર્ણ કરી ’ ઇઝ ઓફ લીવીંગ’ ના શ્રેષ્ઠ માપદંડો દ્વારા સુવિઘાપૂર્ણ જીવન માટે રાજય...

ટ્રાફિક પોલીસને પ્રાયોગિક ધોરણે એસી હેલ્મેટ અપાયા છે, જેને પહેરીને તેઓ આકરી ગરમીમાં ડ્યુટી કરી શકે (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં હવે દિવસેને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.