Western Times News

Gujarati News

Rajkot

રાજકોટ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વામીનારાયણ ગુરૂકુળ, રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે યોજાયેલી સંતગણની ચિંતન શિબિરમાં સહભાગી થતા જણાવ્યુ...

(એજન્સી) રાજકોટ, રાજકોટ દક્ષિણ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોના આધારે...

રાજકોટ, રાજકોટમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ...

સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત 'વેસ્ટ ટુ વેલ્થ' ના અભિગમને આગળ ધપાવવા રાજકોટ શહેરમાં વપરાયેલ ટાયર અને સ્ક્રેપ મટેરિયલમાંથી...

રાજકોટ, રાજકોટમાં જૂના બસ સ્ટેશનના સ્થળે બનેલા લકઝરીયસ બસપોટ તંત્રની ગુનાહીત બેદરકારીના કારણે ધણીધોળી વિનાનું બની આવરા અને લુખ્ખા તત્વોનો...

રાજકોટ, રાજકોટમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ મૃત્યુઆંક ધીમી ગતિએ વધી રહ્યો છે. મોત વધવાનું કારણ તબીબોએ જણાવ્યું હતું...

રાજકોટ, રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા સ્ટુડિયો સંચાલકે મુંજકામાં પોતાની દુકાને જઈ 'હવે કાઈ ભેગું થાય તેમ નથી'...

રાજકોટ, ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો માત્ર ગુજરાત જ નહીં ભારતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અનેક લોકો આ હુમલાને વખોડી...

રાજકોટ, જેતપુરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા વનરાજભાઈ ઉર્ફે કારો રવજીભાઈ સાસીયા(ઉ.વ.28)એ પોલીસ ફરિયાદમાં તેના જ વિસ્તારમાં રહેતા રામદેવ ઉર્ફે ભરત...

રાજકોટ, કોરોના મહામારી દરમિયાન જ્યારે શિક્ષણ જગતને સાવચેતીના પગલા રૂપે શિક્ષણ સમ્પુર્ણપણે બંધ કરવામા આવ્યુ છે, ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ...

રાજકોટ, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. અંહી લાઈસન્સવાળા હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઓટલા પર...

રાજકોટ, શહેરમાં એક નર્સનું રહસ્યમય મોત નિપજ્યું છે. એક ખાનગી હોસ્પિટલની નર્સ બાથરૂમમાંથી બેભાન હાલત અવસ્થામાં મળી આવી છે. જેમનું...

રાજકોટ, રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચાએ જાેર પકડ્યુ છે. ફરી એકવાર સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ નામ...

રાજકોટ : હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કેસ વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે જ્યાં દરરોજ સેંકડો મુસાફરોની અવરજવર રહે છે...

રાજકોટ, આજે પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ મંદિરનો પંચવર્ષીય પાટોત્સવ યોજાઈ રહ્યો છે. મંદિરના પટાંગણમાં રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું...

ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં એક ઓફિસ ખેડૂતો માટે પણ બનાવવામાં આવી છે. જ્યાં ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવાનું આયોજન કરાયુ છે. રાજકોટ,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.