Western Times News

Gujarati News

National

“નિયમિત ધોરણે ક્વૉરેન્ટાઇન સુવિધાઓની મુલાકાત લઇને સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને દેખરેખ રાખવા માટે ખાસ ટીમોની નિયુક્તી” નવી દિલ્હી,  કેન્દ્રીય આરોગ્ય...

ચીનમાં કોરોના કેસની સંખ્યામાં ખુબ ઝડપથી ઘટાડો થયો: દુનિયાના દેશોમાં કોરોનાથી મોતનો આંકડો વધીને ૭૯૮૮: વિશ્વમાં કેસોની સંખ્યા ૧૯૮૫૮૮ બેઝિંગ,...

દેહરાદૂન, ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર રાવત સરકારે પોતાના શાસનકાળના ત્રણ વર્ષ પૂરા થવા પર એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સરકારી...

અજમેર, રાજસ્થાનનાં અજમેર જિલ્લાનાં રૂપનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે ૩ વાગ્યે એક દુખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જયપુરથી આવતી...

નવી દિલ્હી,  કોરોના વાયરસના કારણે અર્થતંત્રને વાગેલા ઝાટકાની અસર હવે અલગ અલગ સેક્ટરમાં નોકરીઓ પર પણ પડી રહી છે. આગામી...

હૈદરાબાદ, તેલંગણા વિધાનસભાએ સોમવારે નાગરિકતા સંશોધિત કાયદો (સીએએ), એનપીઆર અને એનઆરસી વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. વિધાનસભાએ પ્રસ્તાવમાં કેન્દ્રને...

એસ્સેલ ગ્રુપ પ્રમોટર સુભાષચંદ્રા, અન્યોની મુશ્કેલી વધી નવી દિલ્હી,  મુશ્કેલીમા ઘેરાયેલા યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને અન્યોની સામે મની...

અયોધ્યા, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની ચાર એપ્રિલે બેઠક મળવાની છે. દરમિયાન ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે...

નવીદિલ્હી, વૈશ્વિક સ્વતંત્રતાના પક્ષકાર રહેલા જસ્ટિસ ગોગોઈને સુપ્રીમ કોર્ટમાં અંદાજે ૭ વર્ષ સુધી સેવા આપી છે. જેમાં મુખ્ય ન્યાયાધીશ ૧...

નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીના કારણે દુનિયાભરની મોટાભાગની વિમાનન કંપનીઓ મેના અંત સુધી દિવાળું ફુંકી શકે છે.વિમાનન કંપનીઓના વિશ્વૈક...

નવીદિલ્હી, ભારતીય નૌસેનામાં સેવારત મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન બનાવવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડ અને...

દેશમાં હજુ સુધી ૧૩૨ પોઝિટીવ કેસો, કુલ મૃતાંક વધીને ત્રણ થયોઃદેશભરમાં ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ ૧૪ રાજ્યો કોરોનાના સકંજામાં...

નવીદિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પ્રયોજિત વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ ટાઇગર માટે રૂ.૧૦૧૦.૪૨ કરોડ...

લખનૌ: આગામી ૧૯ માર્ચના રોજ યોગી સરકાર રાજ્યમાં તેની ત્રીજી વર્ષગાઠ પુરી કરશે. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી...

મુંબઈઃ કોરોનાનો કહેવ હવે ભગવાનના ભક્તોને પણ ડરાવવા લાગ્યો છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને પણ આગામી નોટિસ સુધી બંધ કરી દેવામાં...

નવીદિલ્હી, પાંચવારનાં ચેમ્પિયન અને સ્ટાર ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદ પણ કોરોના વાયરસથી બચવામાં લાગ્યા છે. એક ચેસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા...

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ અંબાણીને યસ બેન્ક કેસમાં સમન્સ જારી કર્યું છે. ઇડીએ રિલાયન્સ ગ્રુપનાં અધ્યક્ષ અનિલ અંબાણીને સમન્સ જારી...

લખનૌ, આગામી ૧૯ માર્ચના રોજ યોગી સરકાર રાજ્યમાં તેની ત્રીજી વર્ષગાઠ પુરી કરશે. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી...

નવીદિલ્હી, કોરોના વાયરસનો સામનો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ઉપર સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કો-ઓપરેશન દેશોના પ્રમુખ વિડિયો કોન્ફરન્સિંગ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.