Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, સમગ્ર દેશમાંના નામથી શહેર-શહેરમાં પેટ્રોલ પંપ ખુલશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિટનની એનર્જી કંપની બીપી પીએલસી વચ્ચે...

ચેન્નઇ, સ્વિસ સંસ્થાએ કુદરતી હોનારતનો વારંવાર ભોગ બનતા દેશોની એક યાદી બનાવી છે, જેમાં ભારતનો બીજા નંબર આવે છે. અમેરિકામાં મેથ્યુ...

આસામમાં ઇન્ટરનેટ સર્વિસ ફરી શરૂ: બંગાળના હાવડા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી: મેઘાલયમાં મોબાઇલ ઇન્ટરનેટની સર્વિસ બંધ ગુવાહાટી, નાગરિક...

ભારત સાથે કારગિલ યુદ્ધ દરમિયાન તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને મુશર્રફે અંધારામાં રાખ્યા હતા: મુશર્રફને સજા થતાં જોરદાર સસ્પેન્સ ઇસ્લામાબાદા,...

નવી દિલ્હી: નાગરિકતા સુધારા બિલ ઉપર જામિયા મિલિયા યુનિવર્સિટી અને અલિગઢ મુસ્લિમ  યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિંસક પ્રદર્શનને લઇને સુપ્રીમ કોર્ટે આજે...

અમદાવાદ, નહેરુ પરિવાર પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ મોડલ પાયલ રોહતાગીની મુશ્કેલી વધી રહી છે. રવિવારના દિવસે ધરપકડ કરવામાં આવ્યા...

નવી દિલ્હી,નાગરિકતા સંશોધન કાયદા પર પૂર્વોત્ત્।ર રાજયોમાં હિંસા અને પ્રદર્શનો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર નાગરિકતા કાયદામાં કેટલાક બદલાવના સંકેત...

નવી દિલ્હી,નાગરિકતા સંશોધન કાનૂન પર દેશભરમાં જારી પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન મોદીએ લોકોને શાંતિ રાખવા અપીલકરી છેઃ તેમણે કહ્યું છે કે...

નવીદિલ્હી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને જણાવ્યું છ કે પોસ્ટમોર્ટમ(શબ પરીક્ષણ) માટે નવી ટેકનીક શોઘી લેવામાં આવી છે જેમાં...

નવી દિલ્હી, દેશમા નાગરિકતા સંશોધન બિલના વિરોધમા દિલ્હીના જામિયા મીલીયા ઉસ્માનિયા યુનીવર્સીટીના વિધાર્થીઓ અને અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીના વિધાર્થીઓએ કરેલા વિરોધ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના અતિ મહત્વકાંક્ષી ગણાતો બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી ઘોંચમાં પડે તેવી શકયતા સર્જાઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો...

નવી દિલ્હી, સરકારે રેલ્વેમાં સુધારાના નામે કર્મચારીઓની સંખ્યા પ૦ ટકા સુધી ઘટાડવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. રેલ્વે કર્મચારીઓ માટે આકર્ષક,...

હિંસક વિરોધ પ્રદર્શનમાં ફાયર બ્રિગેડના બે કર્મીઓ ઘાયલ નવી દિલ્હી,  પાટનગર દિલ્હીમાં નાગરિક કાનૂનની સામે આજે રવિવારના દિવસે હિંસક દેખાવો...

નવી દિલ્હી, નાગરિકતા સંશોધન કાનૂનને લઈને પશ્ચિમ બંગાળમાં શરુ થયેલી હિંસા યથાવત છે.હવે દેખાવકારોએ મુર્શિદાબાદના રેલવે સ્ટેશન પર તોડફોડ કરી છે....

નવીદિલ્હી, વૈશ્વિક આર્થિક સુસ્તીની અસર ગત મહિને ભારતના વિદેશી વેપાર પર પડી. દેશના આયાત અને નિર્યાતમાં નવેમ્બર દરમિયાન ઘટાડો નોંધાયો...

પાલધર, મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ભારતીય હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાલઘરમાં...

શ્રીનગર, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે બરફવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.જમ્મુ કાશ્મીરથી લઇ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.