Western Times News

Gujarati News

National

બગદાદ, ઇરાકમાં સરકારની વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન ખુબ હિંસક થઇ ગયું છે.નવેસરથી શરૂ થયેલ ્‌રદર્શનોમાં ૪૨ લોકોના મોત નિપજયા છે દેખરેખ...

મુંબઇ, બિઝનેસમેન મુકેશ અંબાણી દિવાળીના તહેવાર પર ચારધામમાંથી એક પ્રખ્યાત એવા મંદિર બદ્રરીનાથ ધામ દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં...

લખનૌ, કમલેશ તિવારીની હત્યા પછી તેમની પત્ની કિરણ તિવારી હિંદુ સમાજ પાર્ટીની અધ્યક્ષ બની ગઇ છે. અધ્યક્ષ બન્યા પછી શનિવારે...

કોઈ પણ પ્રકારની હિંસા ન થાય તે માટે જરૂરી સાવચેતીના તમામ પગલા લેવાયા: તમામ વિસ્તારમાં મજબુત સુરક્ષા ગુવાહાટી, નાગાલેન્ડ શાંતિ...

હરિયાણામાં નાયબ મુખ્યમંત્રી તરીકે જેજેપીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલા શપથ લેશે: રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો: બપોરે ૨.૧૫ વાગે શપથ નવી...

કોંગી-એનસીપીની સીટોમાં વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં વધારો થયો પરંતુ સીટો જાળવી રાખવાના મામલે પાછળ મુંબઇ, મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા સીટોમાંથી ૧૨૩...

નવીદિલ્હી, એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ હવે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યાં નથી. એકવાર ફરીથી માઇક્રોસોફ્‌ટના બિલ ગેટ્‌સ વિશ્વના સૌથી ધનવાન...

58 માં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)  દિવસ પર સર્વશ્રેષ્ઠ ઘોડા માટેનો એક વિશેષ એવોર્ડ ‘ફતેહ’ ને આપવામાં આવ્યો હતો. આઇટીબીપી...

દિલ્હીમાં મોડીરાત સુધી ચાલેલી ક્વાયત : આજે સવારે પાંચ ધારાસભ્યોએ ટેકો જાહેર કરતા સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે નવી...

ચંદીગઢ : હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે સત્તાની ચાવી જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલાની પાસે રહેવાની...

મુંબઈ: કોઇપણ પ્રકારની એક ચૂંટણીથી કોઇપણ પાર્ટીને ફગાવી શકાય નહીં. મરાઠા લીડર શરદ પવારની પાર્ટી એનસીપીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જારદાર...

નવીદિલ્હી, પર્મનેટ એકાઉન્ટ નંબરને આધાર કાર્ડ સાથે જોડવા માટેની સમયમર્યાદામાં વધારો કરાયો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી આધાર કાર્ડને પાન...

નવીદિલ્હી, દિવાળી ઉપર તિહાડ જેલમાં પણ ઉત્સવનો માહોલ છે. આ દરમિયાન અહીંના કેદીઓ માટે પણ એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું...

ચેન્નાઇ, તામિલનાડુના કોઇમ્બતુર વિસ્તારના વેલિગાડુ ગામના એક ખેડુતની પરસેવાની કમાણી ઉંદરો કાતરી ગયા હોવાની ચોંકાવનારી માહીતી મળી હતી. આ ખેડુતે...

તમામ એકઝીટ પોલ ખોટા પડ્યાઃ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધને સ્પષ્ટ બહુમતી કરતા વધુ બેઠકો હાંસલ કરી નવી દિલ્હી : મહારાષ્ટ્ર અને...

નવી દિલ્હી, અહેવાલો અનુસાર ૧ નવેમ્બરથી બેન્કો ખુલવા માટેનો સમય બદલાઈ જશે. બેન્કો માટે નાણાં મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને નવું ટાઈમ...

ત્રાસવાદીઓના નાપાક ઇરાદાને કચડી નાંખવા માટે સેના સજ્જઃ ત્રાસવાદીઓના આકા પર સુરક્ષા દળોની નજર પુલવામા, જમ્મુ કાશ્મીરના ડીજીપીએ આજે મોટી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.