Western Times News

Gujarati News

National

હૈદરાબાદ, હૈદરાબાદમાં સૈદાબાદ પોલીસે એમઆઇએમના નેતા અને ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીની વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. અકબરૂદ્દીન પર ચાલુ વર્ષે 23 જુલાઇએ...

વહેલી સવારે ૫.૪૭ કલાકે રાજ્યપાલે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું : સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપની ઉજવણી   મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના (Maharashtra...

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળ્યા બાદ શિવસેનાએ અચાનક જ પોતાનુ વલણ બદલી નાખ્યુ હતું અને મુખ્યમંત્રી પદની માંગ કરતા ભાજપે...

મોરબી: મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે, ત્યારે ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ પ્રધાનમંત્રીને હજારો...

નવીદિલ્હી: જમ્મુ કાશ્મીરના શ્રીનનગર અને કાશ્મીરના વિસ્તારોમાં બુધવારની રાત્રે હિંસા અને ચેતવણી ભરેલા પોસ્ટર્સ નજરે પડ્યા બાદ ગઇકાલે ગુરૂવારના દિવસે...

૨૦૧૭ બાદથી હજુ સુધી બિરલાની સંપત્તિ એક તૃતિયાંશ ઘટી ગઈઃ મોટા ભાગની કંપનીઓમાં પણ માંગમાં સુસ્તી નવીદિલ્હી,  વોડા ગ્રુપની ખરાબ...

ફેબ્રુઆરી મહિના બાદથી મોટા ભાગની બેંકોએ ડિપોઝિટ રેટ ઘટાડી છે: સામાન્ય લોકોની પરેશાની વધી: અહેવાલ નવી દિલ્હી, દેશમાં વ્યાજદરમાં ઘટાડાનો...

કૈમૂર, બિહારના કૈમુર જીલ્લાના દુર્ગાવતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે અહીં એક પરસ્પર વિવાદમાં મરધાની હત્યાનો મામલો...

કાનપુર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ અહીં સ્પષ્ટ કર્યું છે કે પ્રદેશમાં ૨૦૨૨ની વિધાનસભા ચુંટણી પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં લડવામાં આવશે...

ચૂંટણીમાં તમિળનાડુની પ્રજા કરિશ્મો કરી શકેઃ રજનીકાંત ચેન્નાઈ,  ફિલ્મી દુનિયા બાદ રાજનીતિમાં ઉતરવાની તૈયારી કરી ચુકેલા સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું છે...

નવીદિલ્હી: કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને આશાવાદી છે. આ ગઠબંધને મહારાષ્ટ્રમાં સરકારની રચના સાથે સંબંધિત તમામ મુદ્દાઓ ઉપર તેમની...

નવીદિલ્હી: ચારેબાજુ બેરોજગારીની વાતો ચાલી રહી છે ત્યારે અંગત બાબતોના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આજે રાજ્યસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, માર્ચ...

નવી દિલ્હી, વિવાદાસ્પદ નિવેદનો કરનાર મધ્યપ્રદેશના ભોપાલના સાંસદ અને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં એક સમયે આરોપી સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની કમિટીમાં મોટી...

કોલકતા, પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતાના બડાબજારના વેટિકલ સ્ટ્રીટમાં બપોરના સમયે માર્ગ પરથી પસાર થનાર લોકોના શરીર પર અચાનક ઉપરથી રૂપિયા...

નવીદિલ્હી, કૈલાસ માનસરોવરની યાત્રા માટે નેપાળથી ચીન જનારા ભારતીય શ્રદ્ધાળુઓ માટે ચીને ભારેખમ રેટમાં વધારો કર્યો છે. જેના કારણે ભારતીય...

નવીદિલ્હી, અમેરિકાએ ૧૪૫ ભારતીયોને ડિપોર્ટ કર્યા છે આ તમામ લોક અહીં આવી પહોંચ્યા છે.જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.