Western Times News

Gujarati News

National

હિંસક વિરોધ પ્રદર્શનમાં ફાયર બ્રિગેડના બે કર્મીઓ ઘાયલ નવી દિલ્હી,  પાટનગર દિલ્હીમાં નાગરિક કાનૂનની સામે આજે રવિવારના દિવસે હિંસક દેખાવો...

નવી દિલ્હી, નાગરિકતા સંશોધન કાનૂનને લઈને પશ્ચિમ બંગાળમાં શરુ થયેલી હિંસા યથાવત છે.હવે દેખાવકારોએ મુર્શિદાબાદના રેલવે સ્ટેશન પર તોડફોડ કરી છે....

નવીદિલ્હી, વૈશ્વિક આર્થિક સુસ્તીની અસર ગત મહિને ભારતના વિદેશી વેપાર પર પડી. દેશના આયાત અને નિર્યાતમાં નવેમ્બર દરમિયાન ઘટાડો નોંધાયો...

પાલધર, મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ભારતીય હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાલઘરમાં...

શ્રીનગર, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે બરફવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.જમ્મુ કાશ્મીરથી લઇ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક...

નવીદિલ્હી, નાગરિકતા સંશોધન કાયદાને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ,પંજાબ, કેરળ નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી...

નવીદિલ્હી: અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને લઇને વિરોધ પ્રદર્શન કરી રહેલા તથા સરકાર ઉપર પ્રહાર કરી રહેલા વિપક્ષના પ્રહારો વચ્ચે આજે મુખ્ય...

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાનૂન પછી પૂર્વોત્તરમાં સ્થિતિ ગંભીર બનેલી છે. સુરક્ષાબળો સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયત્નમાં લાગ્યા છે. જોકે...

નવી દિલ્હી, ફોર્બ્સે દુનિયાની ૧૦૦ સૌથી શકિતશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ...

આ પણ વાંચોઃ- https://westerntimesnews.in/news/28954 અમદાવાદ : અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કુલની CEO મંજુલા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત ...

નવીદિલ્હી, સબરીમાલા મંદિરમાં પ્રવેશ દરમિયાન સુરક્ષા પૂરી પાડવાની અરજીની સુનાવણી આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. કોર્ટે અરજદાર રેહાના ફાતિમાની...

અમરાવતી, આંધ્રપ્રદેશ વિધાનસભાએ શુક્રવારે આંધ્રપ્રદેશ દિશા બિલ પસાર કર્યું છે, જે ૨૧ દિવસની અંદર મહિલાઓ પર થતા અત્યાચારના કેસોનો નિકાલ...

રાજકોટ, રાજકોટ-ગોંડલ હાઇવે પર ડુંગળી ભરીને પસાર થઈ રહેલા એક ટ્રેકટરમાંથી કેટલીક બોરીઓ નીચે પડી જતાં રસ્તા પરથી પસાર થતા...

નવીદિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલવામાં આવી છે. એડિશનલ સેશન જજ સતીશ કુમાર અરોરાએ કહ્યું છે...

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવંદે આજે તે લોકોને શ્રધ્ધાંજલિ આપી જેમણે ૨૦૦૧માં સસદ પર થયેલ હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા હતાં. રાષ્ટ્રપતિએ...

સ્કુલ, કોલેજા, મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ, જનજીવન ખોરવાયુંઃ મોદી-અમિત શાહ તરફથી શાંતિ જાળવા રાખવા માટેની અપીલ કરાઇ હોવા છતાં સંચારબંધીનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.