Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, ભારત સાથે વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. કોરોના પગલે વિશ્વભરના મોટા ભાગના દેશોની કમર તુટી ગઈ છે. રોજગાર...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે મારા માટે ખૂબ સ્પષ્ટ વાત છે કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર એક...

ચિત્રાલ, પાકિસ્તાનમાં કોરોનાના કારણે 2.74 લાખ જેટલા લોકો સંક્રમિત છે અને 5,842 લોકોના મોત થઈ ચુક્યા છે. જો કે પાકિસ્તાનના એક...

નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ શહેરો-નોઈડા, મુંબઈ અને કોલકાતામાં કોરોના ટેસ્ટિંગમાં હાઈ થ્રૂપુટ (ઓટોમેટેડ) સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. આ સેન્ટરમાં...

ભોપાલ, મધ્યપ્રદેશના છતરપુરમા આજે માર્ગ અકસ્માતની દુર્ઘટના ઘટી. જેમાં મહિલા, બાળકો સહિત 8 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ એક્સિડન્ટ જિલ્લાના...

નવી દિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ફ્રાન્સે ટેસ્ટિંગની ઝડપ વધારવા એક મોટો નિર્ણય લીધો છે....

કેટલાક લોકોને પાડવામાં-તોડવામાં ખુશી મળે છેઃ ઉદ્ધવ નવી દિલ્હી,  મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પાડવા અને રાજસ્થાનમા સચિન પાયલોટના રાજીનામાથી અસ્થિર...

૨૫ નવેમ્બર બાદથી દાન સ્વીકારી કારી શકાશે-માથાદીઠ ૧૦, ઘરદીઠ ૧૦૦નું દાન આપવા માટે સૂચન બેંગલુરુ,  અયોધ્યામાં આકાર લેનાર વિશાળ રામ...

ઈઝરાયલ-ભારત સાથે મળી કામ કરશે - વોઈસ ટેસ્ટ, બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ, આઇસોથર્મલ ટેસ્ટ, પોલિમીનો એસિડના મદદથી કોરોનાના ટેસ્ટ કરાશે અમદાવાદ/...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૬૭માં સંસ્કરણમાં કારગિલ વિજય દિવસ પર દેશના શહીદ સૈનિકોને...

નવીદિલ્હી, રગિલ વિજય દિવસ પર રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રણ સેનાના પ્રમુખોએ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ...

નવીદિલ્હી, ઈઝરાયલ અને ભારત કોવિડ-૧૯ પરીક્ષણોની નવી તકનીક પર કામ કરશે. કોરોનાના દર્દીઓને ઝડપથી શોધી શકાય અને તાત્કલિક રિપોર્ટના પરિણામ...

નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમણની ગતિ દરરોજ વધી રહી છે અને દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા ચિંતા વધારે તેવા છે. દેશમાં...

નવી દિલ્હી,  હાલ સમગ્ર દુનિયા જીવેલણ કોરોના વાયરસનીની દવા શોધવામાં વ્યસ્ત છે ત્યારે એક સારા સમાચાર આવ્યા છે.  વૈજ્ઞાનિકોએ એવી...

નવી દિલ્હી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)થી પીછે હટ કરવા માટે નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાનું પાલન કરવામાં ચીન આનાકાની કરતુ નજર...

નવી દિલ્હી, આતંકવાદ અંગે યુએનના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કેરળ અને કર્ણાટકમાં ISISના આતંકવાદીઓની “નોંધપાત્ર સંખ્યા” હોઈ શકે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.