Western Times News

Gujarati News

National

મુકેશ અંબાણીએ WAVES 2025માં ભારત-નેતૃત્વ હેઠળની વૈશ્વિક મનોરંજન ક્રાંતિ માટે વિઝનનું અનાવરણ કર્યું 'WAVES' ને પુનરુત્થાન પામતા નવા ભારત તરફથી...

નવી દિલ્હી, દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વવાળી સરકારમાં ૧૨,૭૪૮વર્ગખંડોના નિર્માણમાં ભ્રષ્ટાચાર બદલ આપ નેતાઓ મનિષ સિસોદીયા...

નવી દિલ્હી, પહેલગામ હુમલા પછી બંને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલીનાં પગલે પાકિસ્તાનના પત્રકાર જાવેદ ચૌધરીએ કહ્યું હતું કે પાકિસ્તાનના...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ અને એસિડ હુમલાના પીડિતો માટે ડિજિટલ કેવાયસી માર્ગદર્શિકામાં સુધારો કરવાનો આદેશ આપીને જણાવ્યું હતું કે...

નવી દિલ્હી, પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના આદેશ પછી છેલ્લા છ દિવસોમાં ૫૫ રાજદ્વારીઓ, તેમના આશ્રિતો અને સહાયક...

મેંગલુરુ, પહેલગામમાં આતંકી હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત બાદ દેશભરમાં આક્રોશ ચરમસીમાએ છે. આ દરમિયાન કર્ણાટકના મેંગલુરુમાં ક્રિકટ મેચ દરમિયાન પાકિસ્તાન...

શ્રીનગર, પહેલગામ આતંકવાદી હુમલા પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે આદેશ આપ્યો છે. આ દરમિયાન પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના...

નવી દિલ્હી, પેગાસસ જાસૂસી વિવાદ અંગેની ટેકનિકલ સમિતિના અહેવાલને સાર્વજનિક કરવાનો ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે જો...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે માતા-પિતા વચ્ચે બાળકોની કસ્ટડી મેળવવા માટેની કાનૂની લડાઇમાં બાળકોનું કલ્યાણ સર્વાેપરી છે....

નવી દિલ્હી, વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન મંદિરનો ૨૦ ફૂટ લાંબો ભાગ તૂટી પડતાં આઠ લોકોના મોત...

સુરક્ષાના કારણોસર નિર્ણય લેવાયો જમ્મુ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, રાજ્યભરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ...

નવી દિલ્હી, પહલગામના આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના માર્ગે ભારત આવતા જરદાળુ, બદામ, કાળી અને લીલી કિસમિસ, પિસ્તા, અખરોટના ભાવમાં...

શ્રીનગર, પહેલગામ હુમલા પછી જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર સોમવારે બોલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ભાવુક થઈ ગયા...

નવી દિલ્હી, માર્ગ અકસ્માતના પીડિતોની સારવાર માટે કેશલેસ યોજના બનાવવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે સોમવારે...

નવી દિલ્હી, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તેમજ હજુ પણ પરિસ્થિતિ...

નવી દિલ્હી, પહલગામના બૈસરનમાં ૨૨ એપ્રિલે આતંકીઓએ મોટા નરસંહારને અંજામ આપ્યું હતું જેમાં ૨૬ પર્યટકોને તેમના પરિજનો અને બાળકો સામે...

મુંબઈ, દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા બેલાર્ડ એસ્ટેટમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં શનિવારની મધરાત પછી ભીષણ આગ લાગી હતી. આ...

વારાણસી, ઉત્તરપ્રદેશના વારાણસીથી બેંગલુરુ જનારી ઈન્ડિગોની ફ્લાઇટમાં યાત્રા કરી રહેલા એક વિદેશી નાગરિકે દાવો કર્યાે કે તેની પાસે બોમ્બ છે....

ફરિયાદને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવ્યો ફરિયાદકર્તા સામે ફોજદારી તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી બેંગાલુરુ, 28 એપ્રિલ - કર્ણાટક હાઇકોર્ટે...

અલીગઢ, ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગાને ગદ્દાર કહ્યા હતા. હવે આ વિવાદ મામલે સાંસદ રામજીલાલ સુમનના...

ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા સમજૂતીના ચાર મુખ્ય મુદ્દાઓ: બંને દેશો વચ્ચેના તમામ મતભેદો દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં...

(એજન્સી)મંદસૌર, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની હતી. નારાયણગઢ પોલીસ વિસ્તારના કાચરિયા ગામમાં એક કાર કુવામાં પડી ગઈ હતી....

અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં આતંકવાદીઓના કુલ ૯ ઘરોને ઉડાવી દેવામાં આવ્યા છે. (એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓના નરસંહાર બાદ સુરક્ષા દળો...

ભારતીયોની એકતા આતંકવાદ સામેની નિર્ણાયક લડાઈનો પાયોઃ મોદી (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતના એપ્રિલ મહિનાના કાર્યક્રમના સંબોધનમાં...

અહિંસા જરૂરી પણ અત્યાચારીઓને સબક શીખવાડવો પણ આપણો ધર્મ- મોહન ભાગવત નવી દિલ્હી,  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.