Western Times News

Gujarati News

National

એક ઈમોશનલ પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિની માહિતી આપી: ૧૦૩ ટેસ્ટ મેચમાં ૧૯ સદી ફટકારી હતી નવી દિલ્હી,  ભારતના દિગ્ગજ ક્રિકેટર...

શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે, ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી ૮૧.૫ લાખ પેન્શનધારકો ઈપીએસ-૯૫ હેઠળ રજિસ્ટર્ડ છે. નવી દિલ્હી,  એક સરકારી...

Ahmedabad, ઓપરેશન "વીડઆઉટ" નામના સમગ્ર ભારતમાં ચલાવાયેલા ઓપરેશન કોડમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ ભારતમાં હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરીમાં સામેલ એક...

નર્મદાપુરમ, જિલ્લાના ઈટારસીમાંથી એક એવો મેસેજ આવ્યો છે, જેણે કેટલાય લોકોના દિલ જીતી લીધા છે. ઈટારસીના રહેવાસી આરિફ ખાને વૃંદાવનના...

ચંદીગઢ, પંજાબમાં હોશિયારપુર-ઝાલંધલર નેશનલ હાઇવે પર એક એલજીપી ટેન્કર અને અન્ય વાહન વચ્ચે ટક્કર બાદ થયેલા ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા...

નવી દિલ્હી, ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાએ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસના બે દિવસીય સમારોહ દરમિયાન ભારતીય અંતરિક્ષ સ્ટેશનના મોડલને પ્રથમ વખત દુનિયા...

મુંબઈ, મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરના સિદ્ધાર્થ નગર વિસ્તારમાં મંગળવારે રાત્રે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હકીકતમાં, ભારત તરુણ મંડળ...

ચમોલી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે (૨૨ ઓગસ્ટ) મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટનામાં ભારે વિનાશ સર્જાયો હતો. વાદળ ફાટવાના...

Ahmedabad,  પોસ્ટ વિભાગે 30 જુલાઈ, 2025 ના રોજ યુ.એસ. વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ એક્ઝિક્યુટિવ ઓર્ડર નંબર 14324 ની નોંધ લીધી છે,...

રાષ્ટ્રીય અંતિરક્ષ દિવસ ભારતના યુવાનો માટે ઉત્સાહ અને પ્રેરણાનો પ્રસંગ બની ગયો છે, રાષ્ટ્ર માટે ગર્વની વાત છે; હું આ...

ગંગાસ્નાન માટેનો "ધાર્મિક પ્રવાસ" એક આપત્તિમાં ફેરવાઈ ગયો. પાટણા: બિહારના પટણા જિલ્લામાં શનિવારે વહેલી સવારે ટ્રક અને ઓટો-રિક્ષાની ભયાનક ટક્કરમાં...

અમિત શાહે કહ્યું કે જેલમાં ગયેલા નેતાઓ પદ પર રહે તે યોગ્ય નથી નવી દિલ્હી, દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે...

મુંબઈ, રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અલાસ્કામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની પહેલી બેઠકમાં મહત્ત્વપૂર્ણ સંકેતો મળ્યા...

નવી દિલ્હી, લગ્નજીવનમાં પતિ કે પત્ની એમ કહી શકે કે તેઓ તેમના જીવનસાથીથી સંપૂર્ણપણે સ્વતંત્ર રહેવા માંગે છે. જો કોઈ...

નવી દિલ્હી, વર્તમાન કેન્દ્ર સરકાર ચોરીના મતોથી બનેલી હોવાના આક્ષેપનું પુનરાવર્તન કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોને ખરેખર તેમના માટે...

દિસપુર, આસામમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આધાર કાર્ડ બનાવવામાં આવશે નહીં. આસામ કેબિનેટે ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સને ભારતીય નાગરિકતાથી...

જેના અમલથી જીએસટી આવક વાર્ષિક રૂ. ૯૭૦૦ કરોડનું નુકસાન થવાની ભીતિ છે. જીએસટી દરોને તર્કસંગત બનાવવા અંગે રાજ્યોના નાણામંત્રીઓના જૂથની...

ગગનયાનની તૈયારી માટે પહેલા બે ખાલી ટેસ્ટ ફ્લાઇટ મોકલવામાં આવશે, ત્યારબાદ એક ફ્લાઇટમાં રોબોટ મોકલવામાં આવશે. (એજન્સી)નવી દિલ્હી,દિલ્હીમાં મંગળવારે ભારતીય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.