Western Times News

Gujarati News

National

ગુમ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી મહારાજની મળી ભાળ મહારાષ્ટ્રમાં સલામત હોવાનો પોલીસનો દાવો. વડોદરા,ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતી મહારાજ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા. પ મી મે ના દિવસે આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાને રૂ.૧૩૬ કરોડના પ૬ જેટલા વિવિધ...

અકસ્માતનો વીડિયો વાયરલ થયો. ક્લિપમાં એક કાળી કાર ફ્રેમમાં પ્રવેશતી જાેવા મળે છે કારને અથડાતી રોકવા માટે યુવાને ગાડીની બારીમાં...

પ્રવાસીઓને આવી જગ્યાઓથી દૂર રહેવાની ચેતવણી જણાવવામાં આવી રહ્યું છે કે ગયા વર્ષે ઓક્ટોબરથી માર્ચની વચ્ચે આવા મામલાઓમાં ઝડપથી વધારો...

66 ટકા પરિવારો માટે કૌટુંબિક ખર્ચમાં વધારો થયો છેઃ છેલ્લાં 5 મહિનામાં ખર્ચ સૌથી વધુ– એક્સિસ માય ઇન્ડિયા – સીએસઆઈ...

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે ત્રીજી દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમની સેવાઓ રજૂ કરી – ત્રણ દા વિન્સી રોબો ધરાવતી ભારતમાં...

અંતિમ શ્વાસ લેતા પહેલા પિતાએ જમીન મુસ્લિમ ભાઈઓને દાનમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દહેરાદુન,ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના નાના...

નવીદિલ્હી, જમ્મૂ-કાશ્મીર પોલીસે ભારતીય સેનાની સાથે એક સંયુક્ત અભિયાનમાં લશ્કર-એ-તૈયબાનાં એક આતંકવાદી મોડ્યુલનો પરદાફાર્શ કરી દીધો છે. અને સોપોરનાં હૈગમ...

ભારતના સબમરિન પ્રોજેક્ટમાં જાેડાવવા અસમર્થ હોવાની ફ્રાન્સની જાહેરાત નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્રમોદીની ફ્રાંસની મુલાકાતના એક જ દિવસ અગાઉ ભારતને ફ્રાંસની...

ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ કરાર થયા કોપેનહેગન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે આજે ડેનમાર્ક પહોંચ્યા...

વૈજ્ઞાનિકો એલિયન્સને લોકેશન અને DNA મોકલશે. સ્પેસ એટલે કે અંતરિક્ષમાં રસ હોય તે દરેક વ્યક્તિના મનમાં એક સવાલ હંમેશા રહે...

ડ્રગ તસ્કર હૈદરના મુઝફ્ફરનગરના ઠેકાણેથી 775 કરોડનું ડ્રગ્સ પકડાયું Gujarat ATS recovers heroin worth crores in Muzaffarnagar નવી દિલ્હી, ગુજરાત...

નવીદિલ્હી, પ્રશાંત કિશોર, જે ગયા મહિને કોંગ્રેસને પુનર્જીવિત કરવાની અને પાર્ટીમાં જાેડાવાની યોજનાઓ માટે હેડલાઇન્સમાં હતા, તે ફરી એકવાર સમાચારમાં...

નવી દિલ્હી, ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSનએ શાહીન બાગમાંથી પકડાયેલા ડ્રગ તસ્કર હૈદરના મુઝફ્ફરનગરના ઠેકાણામાંથી 150 કિલોથી વધુ હેરોઈન...

નવી દિલ્હી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એડિશનલ ડાયરેક્ટર સમીરન પાંડાએ રવિવારે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભારતમાં કોરોનાના...

નવી દિલ્હી, ચારધામ યાત્રા મંગળવારથી શરૂ થઈ રહી છે. અક્ષય તૃતીયા એટલે કે 3 મેના દિવસે ગંગોત્રી-યમુનોત્રી, 6 મેના રોજ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.