Western Times News

Gujarati News

National

મુંબઈ, દેશમાં શોપીંગ મોલથી લઈને બ્રાન્ડેડ સ્ટોર્સમાં ખરીદી કરતા ગ્રાહકો પાસેથી કેરીબેગના ચાર્જ લેતી કંપનીઓ તથા વેપારીઓ માટે એક લાલબતી...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારની "સ્વદેશી" ઝુંબેશ અર્ધલશ્કરી દળોની કેન્ટીન સાથે હાથથી બનાવેલા ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરીને સમગ્ર ભારતમાં વિસ્તરણ માટે...

નવીદિલ્હી, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઈન્ડિગો એરલાઈનના કર્મચારીઓએ રાંચી એરપોર્ટ પર એક દિવ્યાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવવાના મામલામાં પોતાની...

ભુવનેશ્વર, -પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. રજત કુમાર કાર ઓડિશાના જાણીતા સાંસ્કૃતિક નિષ્ણાતનું આજે સાંજે ભુવનેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન...

રુડકી, ઉત્તરાખંડના રૂડકી રેલ્વે સ્ટેશનના અધિક્ષકને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં લક્સર, નજીબાબાદ, દેહરાદૂન, રૂડકી, ઋષિકેશ અને હરિદ્વાર રેલ્વે...

ચંડીગઢ, હરિયાણાના કરનાલમાં વિસ્ફોટકો મળી આવ્યાના થોડા દિવસો જ થયા હતા કે પંજાબના તરનતારન જિલ્લામાં ફરી બે શંકાસ્પદ લોકોની ધરપકડ...

રાંચી, મધર્સ ડેના દિવસે ઝારખંડની રાજધાની રાંચીમાં બે બાળકોની માતાની તેના જ પતિ દ્વારા ગળું કાપીને હત્યા કરવામાં આવતાં સનસનાટી...

ચંડીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદથી જ નવજાેત સિંહ સિદ્ધુની પાર્ટીની સ્થિતિ કથળી રહી છે. પંજાબમાં પાર્ટીના પ્રભારીએ પણ...

જશપુર, ફૂલ ઝડપે આવતી ટ્રકે કારને ટક્કર (ઝ્રટ્ઠિ ટ્ઠષ્ઠષ્ઠૈઙ્ઘીહં) મારી હતી. જેમાં પતિ સૌરભ અગ્રવાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું....

કેન્દ્રીય નાણાપ્રધાન, શ્રીમતી નિર્મલા સીતારમણે ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, શ્રીમતી વીણા રામકૃષ્ણ શ્રીનિવાસ સાથે એનએસડીએલના 25 વર્ષ પર ટપાલ ટિકિટ અને વિશેષ કવર બહાર...

પતિના મૃત્યુ પછી મહિલાઓ દ્વારા અનુસરવામાં આવતી પ્રથાઓ પર પ્રતિબંધને સમર્થન આપવા હાકલ કરી હતી. મહિલાઓ વિધવા થશે તો મંગળસૂત્ર...

રૂડકી સ્ટેશન માસ્ટરને પત્ર મળ્યો ધમકીભર્યો પત્ર મોકલનારે પોતાને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર સલીમ અંસારી ગણાવ્યો છે. રુડકી,ઉત્તરાખંડના રૂડકી...

મુંબઈમાં ગેંગસ્ટર દાઉદની ડીકંપની પર ૨૦થી વધુ જગ્યાએ દરોડા ફેબ્રુઆરીમાં ગૃહ મંત્રાલયે દાઉદ સાથે જાેડાયેલી તપાસ NIAને સોંપી, ઘણા હવાલા...

અયોધ્યા રામ મંદિરનું ૩૦ ટકા કામ પુરૂં અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિરનુ નિમાર્ણ કાર્ય ચાલુ છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ...

મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું -બદ્રીનાથ ધામના રસ્તામાં ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડના ખતરાના કારણે ડેન્જર ઝોન પણ બનાવવામાં આવ્યા છે હરીદ્વાર, બદ્રીનાથ...

અમદાવાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં...

નવી દિલ્હી, તા. 7 : દેશની ટોચની મોબાઇલ કંપની એરટેલની બ્રોડબેન્ડ સેવા ગઇકાલે રાત્રે ખોરવાઇ જતા દેશના કરોડો યુઝર્સ ઇન્ટરનેટ...

મુંબઈ, ટાટા જૂથના ચેરમેન એન. ચંદ્રશેખરને મુંબઈના પેડર રોડ લક્ઝરી ટાવરમાં ૯૮ કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ ખરીદ્યો છે. પ્રોપર્ટી માર્કેટમાં આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.