Western Times News

Gujarati News

National

અમૃતસર, પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજીત સિંહની પત્નીનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. રવિવારે સુખપ્રીત કૌર પોતાની પુત્રી સ્વપ્નદીપને મળવા...

નવીદિલ્હી, આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ સામાન્ય કરતાદાઓ પર બોજ વધારે...

દેશમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, સુવિધા સાયર બનાવવા / કેન્દ્ર-રાજ્ય સંકલન અને સહયોગ તંત્ર મજબૂત કરવા માટે તેના પ્રકારનં...

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પદ્મશ્રી દિલીપ વેંગસરકરે શાળાના ક્રિકેટરો માટે 'ઇન્ડિયન સ્કૂલ્સ બોર્ડ ફોર ક્રિકેટ'ની વિધિવત જાહેરાત કરી એક...

આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રામાં પતિ-પત્ની અને તેના પુરૂષ મિત્રનો હાઈ પ્રોફાઇલ મામલો સામે આવ્યો છે. પત્ની પોતાના પુરૂષ મિત્ર સાથે...

નવી દિલ્હી, ભારતીય મોસમ વિભાગે ૧૪થી ૧૬ સપ્ટેમ્બ સુધી ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ...

હૈદરાબાદ, તેલંગાનાની રાજધાની હૈદરાબાદની નજીક આવેલા સિકંદરબાદમાં ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગને કાબુમાં લઈ...

ગુજરાત હાઇકોર્ટ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સહાય અને સત્તા મંડળ આયોજિત ‘મીડીએશન અને કન્સેલિયેશન’ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ૪૦ જેટલા મહિલા...

મુકેશભાઈ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે ઉદયપુર (રાજસ્થાન) નજીક આવેલા નાથદ્વારા શહેરની મુલાકાત લીધી હતી. ભગવાન શ્રીનાથજી એ ભગવાન શ્રી...

પ્રધાનમંત્રીએ ગ્રેટર નોઈડામાં ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું-"ભારતનું ડેરી સેક્ટર 'સામૂહિક ઉત્પાદન' કરતાં 'વધુ વધુ "જનતા...

નવીદિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાજ્યની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. મુખ્યમંત્રીએ રવિવારની?સવારે રાષ્ટ્રપતિ ભવન...

નવીદિલ્હી, ખેલાડીઓ અને રાજનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી પ્રધાનમંત્રીને ભેટમાં મળેલી ૧૨૦૦થી વધુ વસ્તુઓની ૧૭ સપ્ટેમ્બરે હરાજી થવાની છે....

ભારત અને ચીનની સેના આજે પૂર્વી લદ્દાખના ગોગરા-હોટસ્પ્રિંગ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ 15 પરથી સૈન્યદળને સંપૂર્ણપણે પાછુ ખેંચી લેવામાં આવશે. 12...

સર્વેાચ્ચ અદાલતે જ્ઞાનવાપી કેસમાં આદેશ આપતા વારાણસીની જિલ્લા અદાલતને પહેલા સુનાવણીના આધારે આ અરજીની યોગ્યતા પર નિર્ણય લેવા જણાવ્યું હતું:...

નવી દિલ્હી, દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા...

મુંબઈ,  મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે મોટી કાર્યવાહી કરી છે. કસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ લગભગ ૧૨ કિલોગ્રામ ગોલ્ડને જપ્ત કર્યુંછે. જપ્ત...

ભોપાલ, શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે નિધ થયું છે. તેઓ ૯૯ વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અંતિમ શ્વાસ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.