Western Times News

Gujarati News

National

ભોપાલ, મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતાની ભૂમિકા ભજવી રહેલા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમના સ્થાને...

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર બીએસએફ વિરૂદ્‌ઘ મોરચો માંડ્યો છે. મમતાએ કૂચબિહાર જિલ્લાના પોલીસ વડાને નિર્દેશ આપ્યો...

નવીદિલ્હી, મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા અને શિવસેનાના સંજય રાઉત આમને-સામને આવી ગયા છે. અમરાવતીના સાંસદ નવનીત રાણા મહારાષ્ટ્રમાં હનુમાન...

ચંડીગઢ, પાકિસ્તાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પંજાબને હચમચાવી નાખવાની ધમકી આપી છે. તેમના નિશાના પર મુખ્યમંત્રી...

નવીદિલ્હી, સ્થાનિક અને પ્રાદેશિક સરકારોની પ્રાથમિકતાઓ' પર ચર્ચા કરવા માટે આપના કાલકાજી ધારાસભ્ય આતિશીને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના યુએન મુખ્યાલયમાં આમંત્રિત...

નવી દિલ્‍હી, તા.૨૮: કેન્‍દ્ર સરકાર જલદી કોવિડ-૧૯ વિરોધી વેક્‍સીનના બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્‍ચે અંતરને નવ મહિનાથી ઘટાડીને છ...

નાગૌર, રાજસ્થાનના નાગૌરમાં પૂરપાટ જઈ રહેલી એક સ્કોર્પિયોએ બાઇકસવાર યુગલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ...

મુંબઇ, દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. એમાં...

લખનૌ, રાજનીતિમાં ફિલ્મી સ્ટાર્સની એન્ટ્રીનો ટ્રેન્ડ આજનો નથી પણ વર્ષો જુનો છે. ઘણા નામાંકિત સ્ટાર્સે પહેલા ફિલ્મોમાં નામ કમાયું પછી...

ચેન્નાઇ, વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ના ભૂતપૂર્વ ડિરેક્ટર અરુણ કુમાર ભાદુરીનું ચેન્નઈ નજીક કલ્પક્કમ...

નવીદિલ્હી, પ્રશાંત કિશોરે ભલે કોંગ્રેસ દ્વારા કરાયેલી ઓફરને ઠુકરાવી દીધી હોય, પરંતુ કોંગ્રેસ તેમની દરખાસ્તો પર ગંભીર દેખાઈ રહી છે....

 (એજન્સી) મુંબઇ,મુંબઈ હાઇકોર્ટે લોકલ ટ્રેનમાંથી પડી ગયા બાદ ઘાયલ વૃદ્‌ઘને વળતર આપવાનો રેલવેને નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટે દૈનિક મુસાફરોના હિતમાં...

(એજન્સી) મુંબઈ,મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ચોરોએ પહેલા બુલડોઝરની ચોરી કરી અને ત્યારબાદ એ જ...

નવી દિલ્હી, પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટી પર થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકો માર્યા ગયા હતા. આ પછી...

(એજન્સી) રૂદ્રપ્રયાગ,આવતા માસથી શરુ થનારી હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓને મહત્વની રાહત મળશે. કેદારનાથના પગપાળા રૂટનું અંતર ૮ કી.મી. ઓછું...

નવી દિલ્હી, દેશભરમાં સતત સાયબર ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિઓનો રોકવા માટે મોદી સરકારે મહત્ત્વનો ર્નિણય...

શનિ, મંગળ, શુક્ર અને ગુરૂ સીધી રેખામાં જાેવા મળશે -ખગોળ વિજ્ઞાનીઓ અનુસાર અગાઉ આવું દ્રશ્ય હજાર વર્ષ પહેલા ૯૪૭ એડીમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.