Western Times News

Gujarati News

National

શ્રીનગર, સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા બળોની સતર્કતાથી એક મોટો આતંકવાદી હુમલો ટળી ગયો છે. જમ્મુ કાશ્મીર...

(એજન્સી)લખનૌ, સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી હુમલો કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે પણ યુપી-૧૧૨માં વોટ્‌સએપ નંબર પર...

 જસ્ટીસ યુ.યુ.લલિત, જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ બી.આર.નાગરતના, જસ્ટીસ જે. બી. પારડીવાલા સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે?! તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે...

નવીદિલ્હી, પાકિસ્તાન તહેરીક-એ-તાલિબાનના સ્થાપક કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાની ઉર્ફે અબ્દુલ વલી મોહમ્મદ એક વિસ્ફોટમાં માર્યો ગયો છે. તે અફઘાનિસ્તાનના પક્તિકા...

નવીદિલ્હી, ચીન તેની બાલિશ હરકતોથી બાજ આવતું નથી. છેલ્લા ઘણા દિવસોથી પોતાના આડેધડ ર્નિણયોને કારણે ચીન દુનિયાભરમાં ચર્ચામાં છે. અમેરિકી...

રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુની વિદાય સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ગૃહના અધ્યક્ષ અને દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજીને તેમના કાર્યકાળની...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 જૂનના રોજ સહકારી સંસ્થાઓને GeM દ્વારા વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવાની મંજૂરી...

PM 10મી ઓગસ્ટે પાણીપતમાં 2G ઇથેનોલ પ્લાન્ટ સમર્પિત કરશે-જૈવ ઇંધણનું ઉત્પાદન વધારાની આવકની તકની જોગવાઈ દ્વારા ખેડૂતોને સશક્ત બનાવશે વિશ્વ...

દેશને ટૂંક સમયમાં ૭૫ નવી વંદે ભારત ટ્રેન મળશે (એજન્સી)નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ૭૫ એઠવાડિયામાં ૭૫ વંદે ભારત ટ્રેન ચલાવવાના...

(એજન્સી)સીકર, રાજસ્થાનના સીકરથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલ ખાટૂશ્યામજીના માસિક મેળામાં સોમવારે સવારે ભાગદોડ મચી...

કોચ્ચી, કેરલના મલપ્પુરમમાં રામાયણ પર ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં પાંચ સ્પર્ધકોને વિજેતા ઘોષિત કરવામા આવ્યા હતા....

નવીદિલ્હી, ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૧૬૭ નવા કેસ...

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની કામગીરી વધારવાની યોજનાની દિશામાં પ્રથમ પગલું નવી દિલ્હી, એર ઇન્ડિયાએ આજે દિલ્હી અને કેનેડાના વાનકુંવર વચ્ચેની ફ્લાઇટ અઠવાડિયામાં...

‘હર ઘર ત્રિરંગા’ અભિયાન -ભારતની આન-બાન-શાન એવા વર્તમાન ‘ત્રિરંગા’ની વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ એટલે કે આઝાદી સુધીની સફરની એક સચિત્ર...

આન-બાન-શાન એવા ‘‘ત્રિરંગા’’ માટે આઝાદીની ચળવળમાં વર્ષ ૧૯૩૦થી ૧૯૪૬ સુધી પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર ભારતના ‘‘વીર શહીદો’’ની શૌર્યગાથા ગુજરાત સહિત...

સીકર, રાજસ્થાનના સીકરથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલ ખાટૂશ્યામજીના માસિક મેળામાં સોમવારે સવારે ભાગદોડ મચી...

પાર્થ ચેટર્જી-અર્પિતા મુખર્જીને ED દ્વારા કોર્ટમાં રજૂ કરાયા હતાઃ ૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલા મમતા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.