Western Times News

Gujarati News

National

(એજન્સી)મુંબઇ, નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે ઈન્ટરનેટના પ્રવેશમાં વધારો અને વધતી આવકને કારણે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ૨૦૩૦ સુધીમાં ૮૦૦...

નવી દિલ્હી, પંજાબાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને આજે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સાથે મુલાકાત કરી છે અને...

નવી  દિલ્હી, PFના દાયરામાં આવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારી માટે ખરાબ સમાચાર છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય...

નવી દિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા તેજ બની છે. કોંગ્રેસમાં જી ૨૩...

ભુવનેશ્વર, ઓડિશાના ખુર્દ જિલ્લાના બાનાપુર ખાતે બીજેડીના સસ્પેન્ડેડ ધારાસભ્ય પ્રશાંત જગદેવના વાહનથી કથિત રીતે કચડાવાથી ૭ પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સુરક્ષાદળોએ ફરી સપાટો બોલાવીને છેલ્લા ૪૮ કલાકમાં સાત આતંકીઓને ઠાળી દીધા છે તથા એક આતંકીને...

નવીદિલ્હી, નાણાંકીય વર્ષની સમાપ્તિને આડે માંડ ત્રણેક અઠવાડિયા બાકી છે ત્યારે દેશભરની આવકવેરા કચેરીઓ રજાના દિવસોમાં પણ ખુલ્લી રાખવાનો આદેશ...

મુંબઇ, મહારાષ્ટ્રમાં મુંબઇ સહિત વિવિધ મહાનગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડી સરકારે વિધાનસભામાં રજૂ કરેલા...

નવીદિલ્હી, પાંચ રાજ્યોમાં કોંગ્રેસને ફરી એકવાર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબમાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં લોકોએ પાર્ટીને...

નવીદિલ્હી, દિલ્હીમાં દર વર્ષે શિયાળામાં ભયાનક પ્રદૂષણ થાય છે. તેના માટે પંજાબના ખેડૂતો પર દોષારોપણ કરવામાં આવે છે. શિયાળામા પંજાબના...

કોલકતા, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો વિશે કહ્યું છે કે આ ચૂંટણીઓ નિષ્પક્ષ રહી નથી....

ભોપાલ, ઉજ્જૈનમાં શિક્ષા વિભાગમાં કલાર્ક તરીકે નોકરી કરતા ધર્મેન્દ્ર ચૌહાણના ૩ સ્થળોએ આર્થિક અપરાધ શાખાના અધિકારીઓએ દરોડા પાડ્યા છે જેમાં...

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ યુક્રેન સંકટ અંગે કહ્યું છે કે અમને પૂરી આશા છે કે મંત્રણા...

નવીદિલ્હી, દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો આવી ચૂક્યા છે અને ભાજપની ચાર રાજ્યોમાં મોટી જીત થઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશના...

પટણા, બિહાર સરકારના મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું કે યુપી સહિત ચાર રાજ્યોમાં ભાજપની જીત એટલા માટે...

શ્રીનગર, કુલગામ જિલ્લાના અદુરા ગામમાં શુક્રવારે સાંજે આતંકવાદીઓએ સરપંચના ઘર પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. આતંકવાદીઓએ નજીકથી...

નવીદિલ્હી, ન્યુ ટાઉનની એક ૨૪ વર્ષીય પાઇલટે યુદ્ધગ્રસ્ત યુક્રેનની પોલિશ અને હંગેરિયન સરહદોમાંથી ૮૦૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બચાવ્યા. ઓપરેશન...

નવી દિલ્હી, રશિયા દ્વારા યુક્રેન પરના હુમલા અંગે દરેકનો પોતાનો અભિપ્રાય છે. દેશોના દૃષ્ટિકોણ સિવાય, નાગરિકો પણ રશિયા અથવા યુક્રેનને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.