મુંબઇ, વિશ્વમાં ક્રિપ્ટોમાં સૌથી વધુ રોકાણ ભારતમાં થઇ રહ્યું છે. ક્રિપ્ટોની ફેલાઈ રહેલી આ જાળમાં એક અહેવાલ એવા પણ છે...
National
મુંગેર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશને ‘વિશ્વ ગુરુ’ બનાવવા માટે સાથે મળીને ચાલવાનું આહ્વાન કર્યું હતું. સંગઠનની શક્તિ...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આ આતંકવાદી માર્યો ગયો છે. માર્યા...
નવીદિલ્હી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ભારતનો ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર...
પટના, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે(૧૯ નવેમ્બર)ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લેવાની આશ્ચર્યજનક ઘોષણા પર...
જૌનપુર, ઉત્તર પ્રદેશના જૌનપુરમાં શુક્રવારે ત્રણ સગી બહેનોએ ટ્રેનની સામે આવીને આત્મહત્યા કરી લીધી છે. દુર્ઘટનાની સૂચના મળવા પર જીઆરપી...
નવીદિલ્લી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે આંદોલનકારી ખેડૂતોની માંગોને માનીને ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ. પીએમ મોદીના અચાનક આ...
ધનબાદ, ઝારખંડના ધનબાદમાં અમુક ઉપદ્રવીઓએ રેલવે ટ્રેક પર વિસ્ફોટક લગાવ્યુ જેનાથી વિસ્ફોટ બાદ એક ડીઝલ એન્જિન પાટા પરથી નીચે ઉતરી...
નવી દિલ્હી, તમિલનાડુની રાજધાની ચેન્નાઈ સ્થિત અધિકારી પ્રશિક્ષણ અકાદમી માટે શનિવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો. આજે આ અકાદમીમાંથી...
નવી દિલ્હી, પીએમ મોદી દ્વારા રદ કરાયેલા નવા ત્રણ કૃષિ કાયદા અંગે શિવસેનાએ આજે નિવેદન આપ્યુ છે. શિવસેનાના પ્રવક્તા સંજય...
નવી દિલ્હી, પીએમ મોદીએ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની કરેલી જાહેરાત બાદ આગળની નીતિ નક્કી કરવા માટે આજે દિલ્હીની સિંધુ...
નવી દિલ્હી, એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ મોદી સરકાર આ નાણાકીય વર્ષમાં ૬ વધુ સરકારી કંપનીઓને વેચવાની યોજના બનાવી રહી...
નવી દિલ્હી, શુક્રવારે પીએમ મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે પણ પીએમ મોદી પર નિશાન...
નવી દિલ્હી, પોતાની પાર્ટીથી નારાજ ચાલી રહેલા ભાજપના લોકસભા સાંસદ વરુણ ગાંધી હવે મમતા બેનરજીની પાર્ટી ટીએમસીમાં જાેડાશે તેવી ચર્ચાઓએ...
નવી દિલ્હી, કરતારપુર સાહેબ ગયેલા પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજાેત સિંહ સિધ્ધુએ પાક પીએમ ઈમરાનખાનને મોટા ભાઈ ગણાવ્યા બાદ ભાજપ...
કરતારપુર, પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ નવજોત સિદ્ધુએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. કરતારપુર કોરિડોરથી ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના દર્શન...
ચંદીગઢ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને મોટા ભાઇ ગણાવીને પંજાબ કોંગ્રેસના નેતા નવજાેત સિંહ સિદ્ધુ ફરી એકવાર નિશાના પર આવી ગયા...
નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૪૩માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે....
નવી દિલ્હી, કોરોનાના કેસ ભલે ઘટ્યા હોય પણ તેની અસર હજુ પણ જાેવા મળી રહી છે. અમેરિકન સરકરાના એક મોટા...
નવી દિલ્હી, રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ૨.૨૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૬ જણાવવામાં આવી...
EPFO સભ્યો માટે આજે મોટા સમાચાર આવી શકે છે. મોદી સરકાર ટૂંક સમયમાં પીએફ ખાતાધારકોની લઘુત્તમ પેન્શન રકમ વધારી શકે...
ગુજરાત કોંગ્રેસમાં ‘પ્રાણ પૂરવા’ માટે કોંગ્રેસને પ્રિયંકા ગાંધી જેવા આક્રમક પ્રતિભાશાળી અને સિદ્ધાંત નિષ્ઠ નેતૃત્વની જરૂર છે ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં...
વોશિંગ્ટન, વર્ષ ૨૦૧૭માં પૃથ્વી પાસેથી પસાર થયેલું રહસ્યમય ઈન્ટરસ્ટેલર ઓબ્જેક્ટ વૈજ્ઞાનિકો માટે મોટો પડકાર બની ગયું છે. આ ઓબ્જેક્ટને વૈજ્ઞાનિકો...
ભિખારી કોઈપણ વ્યક્તિ પાસે એકપણ રૂપિયાની ભીખ માગતો ન્હોતો, લોકો તેને વધારે પૈસા આપી જતા હતા બેંગલુરુ, કર્ણાટકના વિજયનગર જિલ્લામાં...
નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી જયશંકરે ચીન સામે ભારે આક્રમક...