Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રીકા એવન્યૂમાં રક્ષા કાર્યાલય પરિસરોનું ઉદ્ધાટન કર્યું. આ સાથે જ પીએમ...

નવીદિલ્હી, મ્યાનમારમાં આજે ભૂકંપ આવ્યો હતો ભારતના નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર તેમનીરિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૩ હતી. આ...

નવીદિલ્હી, કેન્દ્રીય તપાસ એજન્સી સરકારને ઘેરનાર જાણીતા નિવૃત્ત આઇએએસ અધિકારી હર્ષ મંદરના ઘર અને ઓફિસ પર દરોડા પાડયા હતાં સૂત્રો...

ચેન્નાઇ, દેશમાં હવે ‘જામ’ છલકાવવું મુશ્કેલ બની શકે છે. કારણ કે હવે તમારે દારૂ ખરીદવા માટે ખાસ પ્રમાણપત્ર બતાવવું પડશે....

નવી દિલ્હી, હૈદરાબાદના સૈદાબાદ ખાતે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને બાદમાં તેની હત્યાનો કેસ સતત ચર્ચામાં છે. હૈદરાબાદ પોલીસને ગુરૂવારે...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ૨ સંરક્ષણ કાર્યાલય પરિસરોનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ સંરક્ષણ કાર્યાલય પરિસર દિલ્હીના કસ્તૂર બા...

નવી દિલ્હી. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી  નેતા અને જેએનયૂ સ્ટુડન્ટ સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે....

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ ત્યાં આતંકીઓને કાબૂમાં રાખવા માટે ભારતની રણનીતિક ભાગીદારી અનેક દેશો માટે ખુબ મહત્વની...

નવીદિલ્હી, અમેરીકાના પ્રખ્યાત ટાઈમ મેગેઝીનને વર્ષ ૨૦૨૧માં વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોમાં પીએમ મોદી સહિત પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને...

પટણા, બિહારમાં પંચાયતની ચૂંટણી થવાની છે. જેમાં ઉમેદવારોના અલગ અલગ અંદાજ જાેવા મળી રહ્યા છે. બિહારના કટિહાર જિલ્લામાં સરપંચના પદ...

લખનો, ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ થઈ રહી છે. આ વચ્ચે ટિકિટ ફાળવણીને લઈને...

નવીદિલ્હી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જારી આંકડા અનુસાર, ભારતમાં ૨૦૨૦માં દરરોજ ૮૦ હત્યાઓ થઈ અને કુલ ૨૯૧૯૩ લોકોના કત્લ થયા...

કોલકત્તા, તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અર્પિતા ઘોષે રાજીનામુ આપી દીધુ છે. અર્પિતા ઘોષના રાજીનામાને રાજ્યસભા અધ્યક્ષે મંજૂર કરી લીધું છે....

નૌસેનાની બચાવ ટીમોએ ગુજરાતમાં રાહત ઓપરેશન્સ દરમિયાન ડાઇવિંગ સહાયતા પહોંચાડી અમદાવાદ,  રાજકોટમાં છાપરા નજીક ડોંડી ડેમ ખાતે ડાઇવિંગ સહાયતા પૂરી પાડવા...

ટેલિકોમ સેક્ટરમાં હવે ડિજિટલ ફોર્મેટમાં સિમ ખરીદનારા ગ્રાહકોની ચકાસણી થશે. હરાજી દર વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં થશે. પ્રીપેડથી પોસ્ટપેઈડ પર તબદીલ...

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકારની રચના થઈ છે પરંતુ સ્થાયી સરકારને લઈ હજુ પણ અવઢવ છે. ત્યારે તાજેતરના અહેવાલો પ્રમાણે...

નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી)ના અહેવાલ પ્રમાણે પહેલી ઓગષ્ટથી ૧૧મી સપ્ટેમ્બર સુધીમાં કુલ ૭૩૬ અફઘાનીઓએ ભારતમાં શરણાગતિ માટે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.