Western Times News

Gujarati News

National

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ હવે એક એક કરી તેમના નજીકનાઓને પણ સરકારથી બહારનો રસ્તો બતાવવામાં...

કાઠમાંડૂ, નેપાળના નવનિયુક્ત વિદેશ મંત્રી નારાયણ ખડકાએ આજે જણાવ્યું હતું કે તેઓ ભારત અને ચીન સાથે મૈત્રીપૂર્ણ અને સંતુલિત સંબંધો...

નવીદિલ્હી, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરો ઓફ ઈન્ડિયા અનુસાર, ૨૦૨૦ માં દેશના ૧૯ મહાનગરોમાં ૩૧,૩૨૫ હિંસક ઘટનાઓ બની હતી. અહીં એવા...

ભોપાલ, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ દિગ્વિજય સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના...

લખનૌ, બોલીવુડ અભિનેતા કમાલ આર ખાન ઉર્ફે કેઆરકે આગામી યુપી ચુંટણીને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપા અધ્યક્ષ...

નવીદિલ્હી, કોરોના જેવી મહામારી અથવા ઈમરજન્સી સ્થિતીમાં લોકોની મદદ માટે બનાવામાં આવેલા પીએમ કેયર્સ ફંડ ભારત સરકારનો ભાગ પણ ચેરિટેબલ...

નવીદિલ્હી, ગુજરાતના કચ્છમાં બિઝનેસમેન ગૌતમ અદાણીની કંપની દ્વારા સંચાલિત મુન્દ્રા બંદરે ભૂતકાળમાં ભારે માત્રામાં પકડાયેલી દવાઓના કન્સાઈમેન્ટને લઈને હંગામો મચાવ્યો...

નવીદિલ્હી, કેન્દ્રના રોડ ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ સડક દુર્ઘટનાઓને ઘટાડવા માટે પ્રોફેશનલ ટ્રક ચાલકો માટે સમય નક્કી કરવાની...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે ભારતીય સમય મુજબ ૩.૩૦ વાગે વોશિંગ્ટન પહોંચ્યા હતાં. પોતાના ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ...

નવીદિલ્હી, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) એ બે સપ્તાહ પહેલા ગુજરાતના મુન્દ્રા બંદર પરથી આશરે ૩,૦૦૦ કિલો હેરોઇન જપ્ત કરી...

રાંચી, ઝારખંડની રાજધાની રાંચીમાં ગઇકાલે મોડી સાંજે ભાજપના એક નેતાની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. જાણકારી અનુસાર ભાજપ અનુસૂચિત...

નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૩૧ હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે....

મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ ડ્રગ્સ એરપોર્ટના...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આઇએએસ (IAS), આઇપીએસ (IPS) અને આઇએફઓએસ (IFOS) અધિકારીઓને ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય હોવા દરમિયાન વિદેશી ગણમાન્ય વ્યક્તિઓ...

નવી દિલ્હી, તાલિબાન શાસને તેના ડ્રગની માયાજાળ ફેલાવવાનું શરૂ કર્યું છે. તાલિબાનના શાસન બાદ ૧૦૦ કરોડ રૂપિયાના માદક પદાર્થ ભારતમાં...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં ચાલુ બસે કંડકટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને પોલીસ પણ આરોપી કંડકટરની...

નવી દિલ્હી, ભારે વિવાદ બાદ યુકેએ કોવિશિલ્ડ વેક્સિન લેનારાને દેશમાં એન્ટ્રી આપવાની મંજૂરી આપી દીધી છે. જાેકે, તેનાથી હાલ ભારતીયોને...

નવી દિલ્હી, પાકિસ્તાનને ખુશ કરવા માટે તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ફરી એક વખત પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર સરકારે પોતાના છ કર્મચારીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવા અને ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરવાના આરોપમાં બરતરફ કર્યા છે....

પ્રયાગરાજ, મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ મામલે આનંદ ગિરીને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ મહંતના મોતના કેસમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.