Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી એ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ ઈ-રૂપીને લોન્ચ કરી. ઈ-રૂપી ડિજિટલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે. તેના...

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ...

નવી દિલ્હી: કોરોનાના સંકટ વચ્ચે ભારતમાં વિકસિત કોરોના વેક્સિન કોવેક્સિન સાથે સંકળાયેલી મહત્વની જાણકારી સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું...

નવીદિલ્હી: ભારતમાં વિદેશી રસીના લીધે વેક્સિનેશનની ગતિએ રફતાર પકડી હતી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રસીકરણ વધવાની વચ્ચે એક મોટો આંચકો...

લખનૌ: ઉત્તર પ્રદેશના આગ્રાના મંટોલામાં ૬ લગ્ન કરનારા પૂર્વ મંત્રી ચૌધરી બશીરની વિરુદ્ધ ત્રણ તલાકનો કેસ નોંધાવવામાં આવ્યો છે. પૂર્વ...

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં યોજાાર વિધાનસભા ચુંટણીમાં ગઠબંધન માટે તેમની પાર્ટીના દરવાજા તમામ નાના...

નવીદિલ્હી: ભારે વરસાદને કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર...

ચંડીગઢ: સાત મહીનાથી કિસાનોના ચાલી રહેલ ધરણા પ્રદર્શનના કારણે અદાણી ગ્રુપે પંજાબના કિલા રાયપુર ખાતે પોતાનું આઇસીડી પરિચાલન બંધ કરવાનો...

ચંડીગઢ: ગત મોડી રાતે કેટલાક શરારતી તત્વો તરફથી સમરાલા વિસ્તારના મુખ્ય માર્ગોના કિનારે કિસાન હલ ખાલિસ્તાન અને ખાલિસ્તાન જિંદાબાદ લખેલા...

શ્રીનગર: આ વર્ષ અત્યાર સુધી અલગ અલગ અથડામણોમાં ૮૯ આતંકવાદી માર્યા ગયા છે.ગત વર્ષની સરખામણીમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ઓછી...

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીઓ હેઠળ કાશ્મીરી વિસ્થાપિતોની મતદાર યાદીને યોગ્ય કરવાનું કામ શરૂ થઇ ગયું છે. કાશ્મીરથી...

પટણા: જેડીયુના સિનિયર નેતા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે નીતિશ કુમાર પ્રધાનમંત્રી પદનું મટીરિયલ છે. તેમણે કહ્યું કે આજની તારીખમાં નરેન્દ્ર...

કોલકાત્તા: કલકત્તા હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદા અનુસાર કોર્ટે એક રિયલ એસ્ટેટ ગ્રુપને ૧૫ દિવસની અંદર ૪૦...

નવીદિલ્હી: કેન્દ્રની મોદી સરકારે સીબીઆઇના પૂર્વ નિદેશક આલોક વર્મા પર કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધુ છે. કાર્મિક વિભાગ અને...

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભારતીય જનતા પાર્ટી પર પરોક્ષ રીતે શાબ્દિક હુમલો કરીને કહ્યું કે ધમકીભરી ભાષા સહન...

મુંબઈ: શિવસેનાના કાર્યકરોએ સોમવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તોડફોડ કરી હતી. હાલ આ એરપોર્ટનું સંચાલન અદાણી જૂથના હાથમાં છે. શિવસેનાના...

અંબાલા: હરિયાણાના અંબાલા જિલ્લાના દુર્ગા નગરમાં ૩૦ વર્ષીય વિવાહિતાએ સંદિગ્ધ પરિસ્થિતિમાં ગળે ફાંસો ખાઈ લીધો. મળતી માહિતી મુજબ, કેન્ટની રહેવાસી...

મુંબઇ: બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી તેનાં ફિલ્મી કરિઅરથી વધુ બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનની આત્મહત્યા કેસ અંગે ચર્ચામાં છે. જિયા ખાને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.