Western Times News

Gujarati News

National

રાયપુર, છત્તીસગઢના નારાયણપુરમાં શુક્રવાકે નક્સલીઓએ સેના પર હુમલો કરી દીધો. આ હુમલામાં આઈટીબીપીના સહાયક કમાન્ડેન્ટ સહિત બે જવાન શહીદ થઈ ગયા....

સિગાપુર, છેલ્લા દોઢ વર્ષથી ઉપરના સમયથી કોરોનાની મહામારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવીને રાખ્યો છે. આ અંગેના દરેક દેશમાં કડક નિયમો...

ભોપાલ, ભારતમાં પાછલા દોઢ વર્ષથી વધુ સમયથી કોરોના ફેલાયેલો છે, આમ છતાં મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં આવેલો રહસ્યમય પાતાળકોટના એક ડઝન...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં માર્ચ ૨૦૧૭માં ભાજપ સરકાર સત્તામાં આવી હતી. ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે જ ગુનાહિત પ્રવૃત્તિ અને ગુનેગારો...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાજૌરીના થન્ના મંડી વિસ્તારમાં આતંકીઓ સાથે ચાલી રહેલા...

ભાવનગર, ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા કંસારા ડીમોલેશન મુદ્દે ઘેરાવ સમયે કોંગ્રેસની બે મહિલા આગેવાન બાખડી પડી હતી. કોંગ્રેસના પૂર્વ મેયર...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન લાગું થયું છે અને ભારતમાં તાલિબાન સમર્થકો હવે ખુલીને તેના સમર્થનમાં વાત કરી રહ્યાં છે. જાણીતા...

નવીદિલ્હી, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ વિરુદ્ધના કેસમાં પંચકુલા સીબીઆઈ કોર્ટ ૨૬ ઓગસ્ટે ચુકાદો સંભળાવે તેવી શક્યતા...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથે સત્તા આવ્યા બાદ આખા વિશ્વમાં તેની ચર્ચા છે. ભારત અફઘાનિસ્તાનની મદદ કરતું આવ્યું છે એવામાં ત્યાં...

ચંદીગઢ, ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતા ગોરખધંધા શબ્દના ઉપયોગ પર હરિયાણાની સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. મુખ્યમંત્રી મનોહર લાલ...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાજૌરીના થન્ના મંડી વિસ્તારમાં આતંકીઓ સાથે ચાલી રહેલા...

નવી દિલ્હી, ભારતની રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતના આર્થિક ગ્રોટ રેટનુ અનુમાન ઘટાડવામાં આવ્યુ છે. એજન્સીનુ...

કાબુલ, જ્યાં સુધી તાલિબાન અફઘાનિસ્તાનમાં પોતાની નવી સરકારની રચના ન કરી લે ત્યાં સુધી એક કાઉન્સિલ દ્વારા આખા દેશને ચલાવવામાં...

કાબુલ, અફઘાનિસ્તાન પર કબજાે કર્યા બાદ હવે તાલિબાનને ચારેય તરફથી ઝટકા મળવા લાગ્યાં છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ તાલિબાનના કબજા હેઠળના...

અત્યાર સુધીમાં ૪૩૩૦૪૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે, દેશમાં કુલ ૫૬૬૪૮૮૪૩૩ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા  નવી દિલ્હી,...

દલસાણીયાએ વર્ષ ૨૦૦૫ થી ૨૦૨૧ સુધી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી છે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં જન્મેલા ભીખુભાઇ...

૨૦૧૯થી અલગ રહેતા દંપતીને છૂટાછેડાની મંજૂરી,  પત્નીને છૂટાછેડા આપી શકાય, બાળકોને નહીંઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી, લગ્ન સંબંધી વિવાદ સાથે...

પોલીસ સુનંદાનાં મૃત્યુનું કારણ ન જાણી શકી-દિલ્હીની એક અદાલતના આદેશથી કોંગ્રેસ નેતાને રાહત નવી દિલ્હી,  દિલ્હીની એક અદાલતે કોંગ્રેસ નેતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.