Western Times News

Gujarati News

National

મુંબઇ: પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ એક પછી એક સતત વધી રહી છે. મુંબઈ પોલીસના...

નવીદિલ્હી: નવી દિલ્હીનાં નિર્માણ ભવનમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઓફિસમાં જવાનું થાય તો એક નવો ફેરફાર જાેવા મળશે. વાત એમ છે કે...

નવીદિલ્હી: આઇએમએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "માર્ચ-મે દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્ધિની સંભાવના ઓછી થઈ છે અને...

નવીદિલ્હી: વિપક્ષ કૃષિ કાયદો અને પેગાસસ જાસૂસી કેસને લઈને સંસદનાં બંને ગૃહોમાં સતત હંગામો પેદા કરી રહ્યો છે. સંસદમાં સરકારને...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ...

ચેન્નાઇ: તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મોતનો મામલો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. જયલલિતાના મોતની તપાસની માંગને લઇ સુપ્રીમ કોર્ટમાં એક...

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓને ૧ જુલાઈથી ૨૮ ટકા મોંઘવારી ભથ્થુ આપવાની ખુશખબરી બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓને એક ઝટકો પણ આપ્યો...

રાજકોટ: આજકાલ લગ્નેત્તર સંબંધો અને પ્રેમના નામે શારીરિક સંબંધો બાંધીને છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એકલી રહેતી...

ચંડીગઢ: ભાજપ સાથે સંબંધ તોડયા બાદ શિરોમણી અકાલીદળ (શિઅદ) હવે ક્ષેત્રીય પક્ષોને એક કરવાના કામમાં લાગશે તેના સંકેત બે દિવસ...

બેંગ્લુરૂ: બસવરાજ બોમ્મઇ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજભવન ખાતે બોમ્મઈને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ગઈ...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર કેટલી વિનાશક હતી તેનાથી આપણે બધા સારી રીતે પરિચીત છીએ. ધીરે ધીરે હવે રાજ્યોમાં બીજી...

લખનૌ: પછાત જાતિના લોકોની જાતિવાર વસ્તી ગણતરી કરાવવાની માંગ કરતાં કેન્દ્ર સરકારને લલકારતા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ...

થિરૂવનંતપુરમ: દેશમાં કોરોના વાયરસનો વધતો ગ્રાફ ફરી એકવાર ટેન્શન આપી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના ૪૩,૬૫૪ નવા...

નવીદિલ્હી: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગત રાતે ભીષણ દુર્ધટનામાં ૧૮ લોકોના મોત નિપજયા હતાં અને અન્ય ૧૯ લોકોને ઇજા પહોંચી હતી. ઇજા...

નવીદિલ્હી: કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન, પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન,...

નવીદિલ્હી: શું કોંગ્રેસ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પોતાના દળમાં સામેલ કરવા માંગે છે? કે પછી પ્રશાંત પોતે કોંગ્રેસમાં જાેડાવા માંગે...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે આજે પણ દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે. આ આંદોલનને ટેકો આપવા રાહુલ ગાંધી ઘણીવાર...

લખનૌ: સમાજવાદી પાર્ટીએ પછાત અને અતિ પછાત જાતિઓને એક કરવાની નવી રણનીતિ બનાવી છે.આ હેઠળ પ્રદેશને ચાર ભાગમાં વિતરીત કરી...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે અને મહામારી પણ અત્યારે નિયંત્રણમાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.