Western Times News

Gujarati News

National

આગર માલવા: કોરોના સંક્રમણથી બચાવ માટે દેશના બધા રાજ્યોમાં જાગરુકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. લોકોને ડોક્ટરોની સલાહ પર અમલ...

નવી દિલ્હી: સીપીએમ જનરલ સેક્રેટરી સિતારામ યેચૂરીના મોટા પુત્ર આશિષ યેચૂરીનું ગુરુવારે સવારે કોરોનાથી નિધન થયું છે. આશિષની ગુરુગ્રામની એક...

ગુજરાતના એજન્ટોએ સોશિયલ મીડિયા અને ઇમેલના માધ્યમથી ઉડ્ડયન મંત્રાલય-વડાપ્રધાનને રજુઆત કરી અમદાવાદ,  વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઇટ ઓપરેટ કરી...

નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાની રસી મુકવા માટે એક મહત્વકાંક્ષી અને દેશવ્યાપી યોજના તૈયાર કરી છે....

મુરાદાબાદ: કોરોના કાળમાં હોસ્પિટલોમાં સારવારના પણ ફાંફા પડી રહ્યા છે અને બેડ મળતા નથી.મૃતદેહોના નિકાલ કરવામાં પણ ભારે અંધાધૂધી જાેવા...

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરમાં લોકોને શ્વાસ ચઢવાના લક્ષણો વધુ જાેવા મળી રહ્યા છે આવામાં દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાની...

નવી દિલ્હી: ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા કોરોના વેક્સિન કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે...

નવીદિલ્હી: કોરોના મહામારીના કારણે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ કામકાજ બંધ કરી દેવામાં આવ્યુ છે. વાસ્તવમાં ૨૨ એપ્રિલથી સુપ્રીમ કોર્ટમાં માત્ર...

નવીદિલ્હી: દેશના અનેક રાજયમાં આ અઠવાડીયે ગરમી વધવાની આશંકા છે.સ્કાઇમેટ વેધરના જણાવ્યા અનુસાર મધ્ય એપ્રિલથી જુન સુધી મોટાભાગના ભાગોમાં ચોમાસુ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર કાળો કહેર વરસાવી રહી છે. દેશમાં સંક્રમીતોનો આંક અને સાથે મોતનો આંકડો પણ સતત...

બેંગ્લુરૂ: દેશા ઘણા શહેરોમાં મૃતકોના અંતિમ સંસ્કાર અથવા તો તેની દફનવિધિ માટે ઘણી કંપનીઓ શરુ રથઈ છે જે કોર્પોરેટ સ્ટાઈલમાં...

રાયપુર: છત્તીસગઢના કોરબા જીલ્લામાં મધ્યપ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પ્યારેલાલ કંવરના પરિવારના ત્રણ સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે.પોલીસે કહ્યું કે...

નવીદિલ્હી: રામ નવમીના દિવસે. ભગવાન શ્રી રામના જન્મની ઉજવણીનો દિવસ હતો જાે કે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે લોકો ઘરની...

નવીદિલ્હી: ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ આજે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું હતું તેમણે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ટ્‌વીટનો હવાલો...

લખનૌ: કુખ્યાત અપરાધી વિકાસ દુબેના એન્કાઉન્ટર મામલામાં ઉતરપ્રદેશ પોલીસને મોટી રાહત મળી છે.ઉત્તરપ્રદેશ પોલીસને પુરાવાના અભાવમાં સુપ્રીમ કોર્ટથી કિલન ચીટ...

નવીદિલ્હી: દિલ્હી સરકારે લોકડાઉન દરમિયાન પ્રવાસી દૈનિક અને નિર્માણ કાર્યમાં લાગેલ શ્રમિકની ભલાઇ માટે પ્રતિબધ્ધ છે. સરકારે લોકડાઉનમાં તેમના રહેવાની,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.