નવીદિલ્હી: દિલ્હી પોલીસના એક એએસઆઈએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે સવારે...
National
નવીદિલ્હી: સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...
નવીદિલ્હી: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) ના કામને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં...
નવીદિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જી ૨૦ દેશોના નાણાંમંત્રીઓની બેઠકમાં કોવિડ ૧૯ મહામારીનો સામનો કરવાને લઇ ભારતની નીતિ તથા દુનિયાના સૌથી...
નવીદિલ્હી: દિલ્હીના પ્રતાપ નગરમાં મેટ્રો સ્ટેશન નજીક આજે વહેલી સવારે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં લેવા...
નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૬,૪૮૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ૧૨,૭૭૧...
નવીદિલ્હી: ઓઇલ બજારમાં ત્રણ દિવસની શાંતિ બાદ આજે ફરી આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે. મંગળબાર બાદ આજે શનિવારે ફરી...
નવીદિલ્હી:સામાન્ય નાગરિકોને ૧ માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. શરૂઆતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના તથા ૪૫થી વધુ ઉંમરના...
નવીદિલ્હી: તમિલનાડુ વિધાનસભા ચુંટણી આ વખતે નવા તેવર અને નવા કલેવરમાં હશે કારણ સ્પષ્ટ છે કે આ ચુંટણીમાં ન તો...
કોલકતા: પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જીલ્લામાં ભાજપના કાર્યાલયમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે ભાજપે તેનો આરોપ તૃમણૂલ કોંગ્રેસ પર...
ચંડીગઢ: એક યુવતીના અપહરણના દોષી ઠેરવવામાં આવેલ હરિયાણાના બે લોકોને ૨૦ વર્ષ બાદ ન્યાય મળ્યો છે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે...
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુફી કવિ અને સંત રવિદાસને તેમની જયંતિ પ્રસંગ પર શ્રઘ્ધાંજલિ આપી હતી.તેમની જયંતિને રવિદાસ જયંતિ તરીકે...
નવીદિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યુ છે. ભાજપ અને આરએસએસ ડેમોક્રેસીને ખતમ...
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન કર્યું હતું આત્મનિર્ભર...
સામાન્ય માણસને નિષ્પક્ષ, સુલભ અને તત્કાલ ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ –સુપ્રીમ કોર્ટના જજ શ્રી એમ. આર. શાહ કેવડિયા...
સુરત: ગુજરાતમાં હાલમાં થયેલી ૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કાૅંગ્રેસનો સફાયો કરીને એન્ટ્રી મારી છે. ત્યારે...
નવીદિલ્હી, સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...
અખબારોનાં કન્ટેન્ટનો ઉપયોગ કરવા બદલ ગૂગલ પ્રિન્ટ મીડિયાને પેમેન્ટ કરે: નવી દિલ્હી, ભારતનાં અખબારોનાં સૌથી મોટા સંગઠન ધી ઈન્ડિયન ન્યૂઝ...
સેલવાસથી: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાતનો મામલો હવે વધારે જાેર પકડી રહ્યો છે. દાદરાનગર હવેલીના...
ગાંધીનગર: તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આવતીકાલે...
તિરુમાલા: આંધ્રપ્રદેશના તિરુમાલાનું ફેમસ તિરુપતિ બાલાજી મંદિરમાં એક ભક્તે પોતાની માનતા પુરી થઈ તો ૨ કરોડ રૂપિયાના સોનાના શંખચક્ર ચઢાવ્યા...
ગાંધીનગર: કોરોનાકાળમાં વિધાનસભાનું બજેટ સત્ર ખાસ બનવા જઈ રહ્યું છે. બજેટ માટે સરકાર એપ્લિકેશન લૉન્ચ કરી છે. નાણામંત્રી નીતિન પટેલ...
સુરત: સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૨૭ બેઠકો પર જીત મળતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં પહોંચ્યા...
જિનેવા: કોરોના વાયરસ સામેની જંગમાં ભારતની ભૂમિકાને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના ચીફ ટેડ્રોસ અધનો ગેબ્રેયસસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...
બેંગલુરુ: કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેને કોરોનાની બીજી લહેર માનવામાં આવી રહી છે. કર્ણાટક અને તમિળનાડુના...