Western Times News

Gujarati News

National

હૈદરાબાદ: હૈદરાબાદમાં આજે સવારે ૫ વાગ્યે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. મળતી...

કોલકતા: પશ્ચિમ બંગાળના પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સંસાધનોનો દુરુપયોગ કર્યો છે...

નવીદિલ્હી: કારગિલ યુદ્ધમાં ભારતનાં વિજયનાં ૨૨ વર્ષ પૂરા થયાની ખુશીમાં દેશભરમાં ઉજવણીઓ કરવામાં આવી હતી આ યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોનાં...

નવીદિલ્હી: રાજદ્રોહ પર ઔપનિવેશિક કાળના વિવાદિત દંડાત્મક કાનુન હેઠળ ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે ૩૨૬ મામલા નોંધવામાં આવ્યા હતાં જેમાંથી માત્ર છ...

મુંબઇ: શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા પોર્ન મૂવીઝ બનાવવા અને એપ્સ પર અપલોડ કરવા બદલ પોલીસ કસ્ટડીમાં છે. તેમની સાથે...

હિસાર: હરિયાણાના હિસારમાં એક મહિલાને બ્લેકમેઇલિંગનો મામલો સામે આવ્યો છે. બ્લેકમેઇલિંગનો આરોપ બીજા કોઈ નહીં પરંતુ મહિલાએ પોતાના પુત્ર ઉપર...

કારગીલ યુદ્ધને આ વર્ષે 20 વર્ષ પૂર્ણ થયા છતાં આજે પણ ભારતના વીરોની વિરતા ભૂલાતી નથી. આજના જ દિવસે એક...

વર્ષ 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું, જે મહત્વપૂર્ણ યુદ્ઘ માનવામાં આવે છે. કારગિલ યુદ્ધથી ઓળખાયેલા આ યુદ્ધને ભારતીય સૈન્યની...

વડોદરા,  રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ - એન.ડી.આર.એફ.ની વડોદરા નજીક જરોદ સ્થિત ૬ ટથી બટાલિયનની ચાર ટીમોના તાલીમબદ્ધ અને સાધનસુસજ્જ જવાનો...

પ્રવાસીઓ દિલ્હી-એનસીઆરના હતા, એક પુલ તૂટી ગયો શિમલા, હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પર્વતની...

ઓલિમ્પિકમાં રમતવીરોને ચિયર કરવા જરૂરી, દેશવાસીઓ કારગિલની રોમાંચિત કરનાર વાતો વાંચે અને કારગિલના વીરોને નમન કરે એવી અપીલ અમદાવાદ, વડાપ્રધાન...

જંતર-મંતર પર ખેડૂતોએ તોમરનું ડમી બનાવી રાજીનામું લઈ લીધું કોંગ્રેસી સાંસદો તાજપોશીમાં જતા રહ્યા, ખેડૂતોનો મુદ્દો સંસદમાં ન ઉઠાવતા કોંગ્રેસ...

ત્યાગ અને તિતિક્ષાથી તપેલા બુદ્ધ બોલે છે ત્યારે શબ્દો જ નથી નીકળતા, પરંતુ ધર્મચક્રનું પ્રવર્તન થાય છેઃ મોદી નવી દિલ્હી, ...

બ્રાઝિલની દવા નિર્માતા કંપની પ્રેસીસા મેડિકામેન્ટોસ, એનવિક્સિયા ફાર્મા સાથે ભારત બાયોટેકની ડીલ થઈ હતી નવી દિલ્હી,  ભારતની કોવેક્સીન માટે ભારત...

લખનૌ, ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના સમાચાર છે, અહીં એક નવદંપતીને બંદૂક સાથે સેલ્ફી લેવી ભારે પડી. સેલ્ફી લેતી વખતે અચાનક...

નવીદિલ્હી, તાજેતરમાં યોજાયેલી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય થયો ત્યારથી, બેનર્જી પોતાને એક નેતા તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા...

નવીદિલ્હી, દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનાર ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા અંગે સતર્ક કર્યા છે. પૂર્વ વડાપ્રધાને ચેતવણી આપતાં...

(હિ.મી.એ),નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર(૨૪ જુલાઈ)એ ગુરુ પૂર્ણિમા(અષાઢી પૂનમ)ની દેશવાસીઓને શુભકામના આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.