Western Times News

Gujarati News

National

કલકત્તા, પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ખૂની ખેલમાં ભાજપના વધુ એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવી છે.પશ્ચિમ બંગાળમાં  વિધાનસભાની ચૂંટણી નજીક...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક ટી. એ. ગ્રેબ્રેયેસસએ કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તર...

ચે‌ન્નાઈ, તમિલનાડુ સરકારે બાળકોના માતા પિતાની સલાહ લઇને થોડા દિવસની અંદર જ ગુરુવારે રાજ્યમાં 9માં ધોરણથી 12 ધોરણની શાળાઓને નવેમ્બરમાં...

નવી દિલ્હી, ધોરડોમાં સફેદ રણમાં પાકિસ્તાન સરહદ નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના વિકાસની વાત કરી હતી. તેમણે અગાઉ સીમાઓ...

પંજાબઃ પંજાબના મોગાના સરકારી હોસ્પિટલમાં એક મહિલાની ભોંયતળિયે થયેલી પ્રસૂતિની તપાસ હજી સધી ચાલી રહી છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક ટીએ ગ્રેબ્રેયેસસએ કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તર પર...

નવી દિલ્હી: પાકિસ્તાનની ફેડરલ તપાસ એજન્સીએ બુધવાર સ્વીકાર્યું કે ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં ૨૬/૧૧ના થયેલા હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હતો....

પટણા: બિહારમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. ચૂંટણી પંચ આજે રાજ્યપાલને નવા વિધાયકોની સૂચિ સોંપશે. રાજભવનમાં સૂચિ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા (આઇટીઆરએ) અને જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (એનઆઈએ) નું ઉદ્ઘાટન 5મા...

પ્રામાણિક કરદાતાઓના ગૌરવ પર ધ્યાન આપવામાં આવ્યું તે સૌથી મોટો સુધારો છે- આવકવેરા અપીલ ટ્રિબ્યુનલની કટક ખંડપીઠની ઓફિસ સાથે રહેણાંક...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહેરિનના પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ...

दंतेवाड़ा (छत्तीसगढ़), छत्तीसगढ़ के नक्सल प्रभावित दंतेवाड़ा जिले में एक इनामी नक्सली समेत 11 नक्सलियों ने पुलिस के सामने आत्मसमर्पण...

ચેન્નઈ, તસ્કરો સોનાની દાણચોરી કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આંતરરાષ્ટ્રીય હવાઇમથકો પર ઘણા તસ્કરો સોનું છુપાવવાની વિચિત્ર રીતમાં...

જાેધપુર, રાજસ્થાનના જાેધપુરમાં એક નિર્માણાધીન ફેકટરી મોટી દુર્ધટના ઘટી હોવાનું સામે આવ્યું છે જેમાં દિવાલ ધરાશાયી થવાના કારણે આઠ લોકોના...

પટણા, બિહારમાં એનડીએને ૧૨૫ બેઠકો પર જીત હાંસલ થઇ છે અને બહુમતિનો આંકડો હાંસલ કરી લીધો છે જાે કે મતોની...

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીમાં જીતની સાથે નીતીશકુમાર ફરી એકવાર ઇતિહાસ રચવાના છે તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમીવાર શપથ ગ્રહણ કરશે...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે પાંચ લાખને પાર કરી ગઇ છે પ્રદેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫,૦૧,૩૧૧ પહોંચી ગઇ...

લખનો, ૨૦૧૭ની સામાન્ય વિધાનસભા ચુંટણીની કહાની ફરી આ વખતે દોહરાવવામાં આવી છે સપા અને બસપાની વચ્ચે મુસ્લિમ મતદારોના વિભાજનથી ભાજપને...

નવીદિલ્હી, બિહાર ચુંટણીના પરિણામ સામે આવી ચુકયા છે જનતાએ એકવાર ફરી નીતીશકુમારને નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને આગામી પાંચ વર્ષ માટે સત્તા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.