Western Times News

Gujarati News

National

ભોપાલ, મધ્યપ્રદેશના રતલામ શહેરના રાજીવનગરક વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યોના ગત રાતે કોઇ અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારી હત્યા કરી દીધી...

નવીદિલ્હી, દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું કે કોવિડ ૧૯ના ન્યાયિક કાર્યો પર પણ અસર પડી છે પરંતુ...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનનો કુખ્યાત આતંકવાદી અને ૨૬/૧૧ મુંબઇ હુમલાના માસ્ટર માઇડ હાફિઝ સઇદ પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યો નથી પરંતુ તે...

નવી દિલ્હીઃ પંજાબથી ચાલેલા કિસાનોનો કાફલો હવે રાજધાની દિલ્હીની પાસે પહોંચી ગયો છે. તમામ વિઘ્નોને દૂર કરતા કિસાન આખરે દિલ્હીની નજીક...

મોસ્કો, ભારતમાં કોરોનાના કહેર વચ્ચે રશિયાની કોરોના વેક્સિનનુ ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે.રશિયા અને ભારત વચ્ચે આ માટે સંમતિ થઈ છે. ભારતમાં...

નવી દિલ્હી, ચારા ગોટાળાના ચાર મામલાઓમાં સજા કાપી રહેલા આરજેડી અધ્યક્ષ અને બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને આજે પણ જામીન...

નવી દિલ્હી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે કે દેશમાં કોરોના વાયરસના લગભગ 77 ટકા કેસ 10 રાજ્યોના છે. એવા...

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસએ આપેલી જાણકારી મુજબ અહીં એક મંદિરના ૬૧ વર્ષીય...

પિથૌરાગઢ: ઉત્તરાખંડના પિથૌરાગઢમાં એક નવવિવાહિત કપલને લગ્નના તુરંત બાદ જ ક્વોરન્ટીન કરવામાં આવ્યું. હકીકતમાં લગ્ન પહેલા વરરાજાએ કોરોના ટેસ્ટ કરાવ્યો...

મુંબઈ: લોકપ્રિય હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાને તાજેતરમાં ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બંનેને...

છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમદાવાદ શહેરમાં દરરોજ ૧૦ કરતા વધુ લોકોના મૃત્યુ: રિકવરી રેટ ૯૦.૯૩ ટકા ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસના કેસની...

હરિયાણા બોર્ડર પર સ્થિતિ તંગ: દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની ૩ બટાલિયન તૈનાત નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં...

શ્રીનગર, શ્રીનગરના બહારના વિસ્તાર પરિમ્પુરામાં ગુરુવારના ક્વિક રિસ્પોન્સ ટીમ પર આતંકવાદીઓના હુમલામાં ૨ સુરક્ષા કર્મચારીઓ શહીદ થઈ ગયા છે. પોલીસના...

રાંચી, પશ્ચિમી સિંહભૂમના ટોન્ટા પોલીસ સ્ટેશન વિસ્તારના બાઇહાતુથી ગત ચાર મહીનાથી ગુમ ત્રણ બાળકો સહિત એક પરિવારના પાંચ લોકોની હત્યાનો...

નવીદિલ્હી, લોકસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત જેવા વરિષ્ઠ નેતાઓના હુમલા વચ્ચે પૂર્વ...

નવીદિલ્હી, તમિલનાડુ અને પોડિચેરીમાં ખતરનાક વાવાઝોડુ નિવાર હવે ઘીરે ધીરે નબળું થઇ રહ્યું છે પ્રચંડ વાવાઝોડું નિવાર આજે સવારે પોડીચેરીની...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેવડિયામાં ૮૦માં અખિલ ભારતીય પીઠાસીન અધિકારી સંમેલનના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી આ...

લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લગ્ન સમારોહોને લઇ સ્પષ્ટ નિર્દેસ આપ્યો છે તેમણે કહ્યું કે લગ્ન વિવાહ માટે પોલીસ કે પ્રશાસનિક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.