Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુક્રવારે થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક દિશા નિર્દેશ...

નવીદિલ્હી, રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) સાથે અમેરિકી સંગઠન તરફથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલા કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે....

નવીદિલ્હી, કિસાનો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કિસાનોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જાે કે કેટલાક કિસાનો કરિયાણુ લઇને...

નવીદિલ્હી, પહાડો પર બરફવર્ષા અને ઠંડી હવાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકાપ છવાયો છે દિલ્હી, ઉત્તરપ્રદેશ બિહાર અને પંજાબ સહિત...

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપનીની કોરોના વેક્સીનના બે ફુલ ડોઝ સારી ઈમ્યૂન રિસ્પોન્સ આપી રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી મુજબ, આ...

લખનૌ,  યુપીની યોગી આદિત્યનાથની સરકારે સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાન સામે આરોપોની સદી ફટકારી છે. આઝમ ખાન...

નવી દિલ્હી, પીએમ મોદીએ મધ્યપ્રદેશમાં ખેડૂત સંમેલનમાં કરેલુ ભાષણ એક રીતે આંદોલનકારી ખેડૂતો માટે સંદેશ સમાન હતુ. કારણકે પીએમ મોદીએ...

નવી દિલ્હી, દેશના ધુરંધર ઉદ્યોગપતિઓમાં મોખરે રહેલા ગૌતમ અદાણીની સંપત્તિમાં ચાલુ વરસે છ ગણો વધારો નોંધાયો હતો. 2020ના વર્ષમાં તેમની...

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના પત્રનું સમર્થન કર્યું છે. નરેન્દ્ર...

લખનૌ, યોગી આદિત્યનાથની સરકારે યુપીના સંભલ જિલ્લાના કેટલાક ખેડૂતોને દેખાવો કરવા બદલ 50 લાખ રુપિયાની નોટિસ ફટકારી છે. જોકે સરકારની...

નવી દિલ્હી: પોપ્યુલર બેટલ મોબાઇલ ગેમનું ઈન્ડિયન વર્ઝન પબજી મોબાઈલ ઈન્ડિયાની રાહ જાેતા લોકો માટે એક ખરાબ સમાચાર છે. ઇલેક્ટ્રોનિક્સ...

નવી દિલ્હી, દેશભરમાં વાહનોના સ્વતંત્ર આવન-જાવન માટે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, આવનારા...

નવી દિલ્હી, યુનાઇટેડ સ્ટેટ્‌સે ભારત પ્રત્યે સખત વલણ બતાવતાં તેને ચીન, તાઇવાન જેવા દસ દેશોની સાથે ચલણની હેરાફેરીઓના ‘મોનિટરિંગ લિસ્ટ’માં...

નવી દિલ્હી, કૃષિ કાયદા રદ્‌ કરવાની માગણી સાથે ગુજરાતના ખેડૂતોએ દિલ્હીમાં પડાવ નાખ્યો છે, બુધવારે બપોરે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના...

અમદાવાદ, રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનાં કેસો વધતાં ગુજરાતનાં ચાર શહેરોમાં રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. જેમાં રાત્રે ૯થી સવારના ૬...

લખનૌ, ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ સત્યદેવ સિંહનું હ્‌દયરોગના હુમલાને કારણે ૭૫ વર્ષની વયે નિધન થયું છે સત્યદેવ સિંહનું...

નવીદિલ્હી, ઉત્તર ભારતમાં બર્ફીલા પવનો ફુંકાયા હતાં પંજાબના અમૃતસરના મેદાનોમાં સૌથી ઓછું તાપમાન નોંધાયુ હતું જયારે ગાઢ ધુમ્મસને કારણે ઉત્તરપ્રદેશના...

નવીદિલ્હી, દેશના કોરોના સંક્રમણના રોજેરોજ જાહેર થતાં આંકડા રાહતના સમાચાર લઇને આવી રહ્યાં છે.છેલ્લા થોડા દિવસમાં ૨૪ કલાકમાં સંક્રમિ લોકોની...

ચંડીગઢ, પંજાબના અમૃતસરમાં અટારી સીમા પર સીમા સુરક્ષ દળે ધુષણખોરોને ઠાર માર્યા હતાં.તેમની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે.બીએસએફએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.