Western Times News

Gujarati News

National

કલકત્તા,  પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલા મુખ્યમંત્રી મમતા બેનરજી હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ડોક્ટરોનુ કહેવુ...

ચેન્નાઈ, દેશમાં એન્જિનિયરિંગ કોલેજાેમાં અપાતા શિક્ષણ પર આમેય સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)...

રોહતક: હરિયાણાના રોહતક જિલ્લામાં ખરાવડ ગામમાં સ્થિત સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા જઈ રહેલા જુલાના અનાજ માર્કેટના વેપારીની ગોળી મારીને...

કલકત્તા: પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલા મુખ્યમંત્રી મમતા બેનરજી હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ડોક્ટરોનુ કહેવુ...

પૂના: મહારાષ્ટ્રની પિંપરી ચિંચવાડ પોલીસે ૨ મજૂરો અને એક શાકભાજી વેચનાર પાસેથી ૨૧૬ સોનાના સિક્કા અને એક બ્રોન્ઝનું પાત્ર જપ્ત...

નવીદિલ્હી: દરેક દિવસે આપણને માર્ગો ઉપર ભિખારીઓ જાેવા મળે છે કેટલાક તેનાથી પીછો છોડાવે છે તો કેટલાક કેટલાક રૂપિયા આપી...

પટણા: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને જયારે વિધાન પરિષદમાં રાજદ નેતા પર ગુસ્સો આવ્યો તો તેજપ્રસાદે તેમની ટ્‌વીટ કરી ગુસ્સો ન કરવાની...

ફતેહપુર: ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સાઘ્વી નિંરંજન જયોતિએ મમતા બેનર્જી પર થયેલ હુમલા પર મોટું નિવેદન આપ્યું છે તેમણે...

નવીદિલ્હી: છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૩,૨૮૫ કેસ નોંધાયા છે. મોટાભાગના કેસો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ,કર્ણાટક,ગુજરાત અને તમિલનાડુમાં નોંધાયા છે.દેશના આઠ...

મુંબઇ: મુકેશ અંબાણીના ઘરની પાસે સ્કોર્પિયોમાં મળેલ જિલેટિનની છડીઓ અને ધમકી ભરેલ પત્રની તપાસ ચાલી રહી છે હવે આ મુદ્દા...

ચેન્નાઈ: દેશમાં એન્જિનિયરિંગ કોલેજાેમાં અપાતા શિક્ષણ પર આમેય સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)...

અન્ય બેંકોમાં મર્જ થઈ ગયેલી બેંકોના ગ્રાહકોનો ખાતા નંબર, આઈએફએસસી, માઈકર કોડ, બ્રાન્ડ એડ્રસ, ચેકબૂક, પાસબૂક વગેરે બદલાયા નવી દિલ્હી,...

નાગપુર, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે નાગપુર સિટીમાં ૧૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં...

નવી દિલ્હી, ભલે ખેડૂત આંદોલન દરમિયાન કેનેડામાંથી ભારતનો વિરોધ થયો પરંતુ બન્ને દેશો વચ્ચેની મિત્રતામાં કોઈ મોટો ફરક ના પડ્યો...

નવી દિલ્હી, ડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવદ ગીતાનું કિંડન વર્જન લૉન્ચ કર્યુ. આ અવસરે પીએમ મોદીએ એક કાર્યક્રમને...

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ ૧૨ માર્ચનાં રોજ એક દિવસનાં ગુજરાતના પ્રવાસે આવનાર છે. સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રાના આયોજન...

નવી દિલ્હી: બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા ઓછા વિકસિત રાજ્યોના ગરીબોની પહોંચથી હવે એલપીજી સિલિન્ડર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.