Western Times News

Gujarati News

National

જયપુર,કોરોનાવાયરસના કારણે લોકડાઉનના સમયમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ-જેમ લોકડાઉન બાદ છૂટછાટ મળતી ગઈ તેમ ફરી અકસ્માતની ઘટનાઓ...

નવી દિલ્હી, ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં અઠવાડિયાના પહેલીવાર દિલ્હીની રાષ્ટ્રીય બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે, સ્થાનિક બજારમાં સોનાના...

જયપુર, જયપુરમાં ભષ્ટ્રાચાર નિરોધક બ્યૂરોએ પેટ્રોપ પંપની એનઓસી જાહેર કરવા મામલે 50 હજાર રૂપિયાની લાંચ લેતા એક અધિકારીની ધરપકડ કરી...

અમદાવાદ: શહેરીજનો જો સામાન્ય હાઈજીનનું પાલન અને માસ્ક પહેરવાની ઉપેક્ષા કરશે તો નવેમ્બરના અંત સુધીમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં અમદાવાદ શહેરને...

ચંદીગઢ: કરતારપુર ગુરુદ્વારાને લઈને પાકિસ્તાનના નવા કાવતરાનો ખુલાસો થયો છે. નોંધનીય છે કે પાકિસ્તાન સરકાર તરફથી ગુરુદ્વારાની સારસંભાળ માટેની જવાબદારી...

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજ્ય ગૃહ વિભાગના વડા તથા એનસીપીના નેતા અનિલ દેશમુખે વર્ષ ૨૦૧૮માં આપઘાતના દુષ્પ્રેરણા કેસમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવા...

રિયાધ: સાઉદી અરબે કામદારોના હિતમાં મોટું પગલું ભરતા વિવાદાસ્પદ કફાલા સિસ્ટમનો અંત આણ્યો છે. માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે...

નવી દિલ્હી: ઈપીએફઓના વ્યાપમાં આવતી સંગઠિત ક્ષેત્રની કંપનીઓને પોતાના કર્મચારીઓને ઈપીએફઆનો લાભ ઉપલબ્ધ કરાવવાનો હોય છે. ઈપીએફમાં એમ્પ્લોયર તથા અમ્લોપીઈ...

ચંડીગઢ, પંજાબમાં ૧૬ નવેમ્બરે તમામ કોલેજ વિશ્વ વિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાન ખોલવામાં આવશે મેડિકલ શિક્ષા અને રિસર્ચ અને ટેકનીકલ...

ચંડીગઢ, પંજાબના સ્ટેટ ઇલેકટ્રિસિટી બોર્ડે કહ્યું કે રાજયમાં ઓછામાં ઓછા બેથી ત્રણ કલાકનો પાવર કટ કરવો પડશે.હકીકતમા ંરાજયમાં પાંચ થર્મલ...

નવીદિલ્હી, સર્વશ્રેષ્ઠ ચિકિત્સીય સેવાઓ આપનારા શહેરોમાંથી એક રાષ્ટ્રીય પાટનગરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ઓછી થઇ રહી નથી સ્થિતિ એ...

ચૂંટણીના પરિણામોને ટ્રમ્પે ત્રણ રાજ્યોની કોર્ટમાં પડકાર્યા, વિસ્કોન્સિનમાં ફેરગણતરીની માગ, ઠેર-ઠેર ટ્‌ર્મ્પના સમર્થનમાં દેખાવો, હિંસાની ભીતિ વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોણ...

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સીએમ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં...

નવી દિલ્હી, ડાયમંડ ઉદ્યોગપતિ નીરવ મોદીને દેશમાં પ્રત્યર્પણ કરવાની દિશામાં ભારતીય અધિકારીઓને વધુ એક સફળતા મળી છે. બ્રિટિશ કોર્ટે નીરવ...

ઝાંસીઃ કરવા ચોથ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ માટે વ્રત રાખતી હોય છે. આખો દિવસ ભૂખી રહીને રાત્રે...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ અને તેમના પરિવારને આવકવેરા વિભાગે નોટીસ મોકલી છે. રાજય સરકાર દ્વારા કેન્દ્રીય કૃષિ કાનુનોને બેઅસર...

ગ્વાલિયર: એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. પાંચમા ધોરણમાં  ભણતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. ઘરના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.