Western Times News

Gujarati News

National

કાનપુર, કાનપુર જીલ્લામાં બે યુવકોએ એક યુવતીના ઘરમાં ઘુસી બળાત્કાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે પોલીસ અધીક્ષક કેશવકુમાર ચૌધરીએ...

નવી દિલ્હી, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારના રોજ કહ્યું કે પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવી શકાય તેમ નથી. ...

ગઢચિરૌલી, મહારાષ્ટ્રના ગઢચરૌલીમાં સુરક્ષાકર્મીઓને મોટી સફળતા સાંપડી છે. કમાન્ડોની એક ટીમે ત્રણ મહિલાઓ સહિત પાંચ નક્સલવાદીઓને ગોળીઓથી ફૂંકી માર્યા છે....

નવીદિલ્હી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ બલિયાની ઘટનાને લઇ ધારાસભ્ય સુરેન્દ્રસિંહના નિવેદન પર નારાજગી વ્યકત કરતા ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ...

નવીદિલ્હી, દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ચાર કરોડ પાર કરી ગયો છે.જયારે મૃતકોની સંખ્યા ૧૧.૧૫ લાખથી વધુ થઇ ગઇ છે.મહામારીની ચપેટમાં...

રશિયા એસસીઓ શિખર સંમેલનની મેજબાની વર્ચુઅલ માધ્યમથી કરવા જઇ રહ્યું છે. નવીદિલ્હી, ચીન અને પાકિસ્તાન સાથે ખરાબ ચાલી રહેલ સંબંધો...

નવી દિલ્હી, નાસાએ નિવેદનમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને કાર્યાન્વયન માટે વિવિધ ઉદ્યોગોની કંપનીઓ સાથે પાર્ટનરશિપની સીરીઝનો ખુલાસો કર્યો છે. જે ઓર્ટેમિસ કાર્યક્રમની સફળતા...

નવી દિલ્હી, ભારતમાં વેક્સિનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને હવે ઇન્ટ્રાનેસલ રસીની તપાસ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકાર...

નવી દિલ્હી, બિહાર વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર સતત ચાલી રહ્યો છે. દરમિયાન ગુપ્તચર રિપોર્ટ મુજબ ચૂંટણી સભાઓ પર હુમલો થવાની આગાહી કરી...

બેંગલુરુ, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રવિવારે 30 વર્ષીય મજૂરે એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા કરી અને અન્ય 6 લોકોને ઇજાગ્રસ્ત કર્યા....

નવી દિલ્હી, સરકારે જે વૈજ્ઞાનિકોની એક કમિટી રચી છે તેમના જણાવ્યા મુજબ જો આપણે તમામ સાવચેતીઓને યોગ્ય રીતે પાલન કરીએ...

~ મુંબઇમાં કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં નવજાત શિશુ ઉપર જટિલ હાર્ટ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરાઇ ~ ઇરાકના બ્લુ બાળકે મુંબઇમાં...

નવી દિલ્હી: ભવિષ્યમાં જ્યારે ગરીબી રેખા નક્કી કરવામાં આવશે ત્યારે વ્યાખ્યા વ્યક્તિગત આવકના આધારે નહીં હોય પરંતુ તેમાં વ્યક્તિના લિવિંગ...

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ ત્રણ કૃષિ કાયદા, કોવિડ-૧૯ મહામારીનો...

નવીદિલ્હી, તાજેતરમાં સ્થાયી અધ્યક્ષની માંગને લઇ ૨૩ વરિષ્ઠ નેતાઓ તરફથી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખવાને લઇ ખુબ વિવાદ થયો...

ભોપાલ, ન કોઇ ફરિયાદ,ન કોઇ બીજી કાયદાકીય કાર્યવાહી,સ્થળ પર જ નિર્ણય કરી દીધો આ ઘટના મધ્યપ્રદેશના ગુના શહેરમાં બની છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.