Western Times News

Gujarati News

National

મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ, ગાંધીધામ, હાપા અને જામનગરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા...

એનએસએસ 35મા સમૂહ લગ્નસમારંભ યોજીને દહેજપ્રથાને જાકારો આપવાનું અભિયાન આગળ વધારશે ઉદેપુર, 24 ડિસેમ્બર, 2020:નારાયણ સેવા સંસ્થાન દિવ્યાંગજનોને સમાજમાં સમાવવા...

મુંબઈ, નવી મુંબઈના વાશી વિસ્તારમાં ચાલતી લોકલ ટ્રેનમાં બળાત્કારની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટના મંગળવાર સવારની છે, જ્યારે...

નવી દિલ્હી, કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન બ્રિટનમાં કોરોનાના નાયરવા સ્ટ્રેઇન મળી આવરતાં ભૂકંપ સર્જાયો છે....

નવી દિલ્હી : કૃષિ કાનૂનોને લઈને દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનને એક મહિનો પૂરો થઈ ગયો છે....

મુંબઇ: ટીઆરપી કૌભાંડ (TRP SCAM)માં મુંબઇ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસ અનુસાર ટીઆરપીમાં છેતરપિંડી વર્ષ 2016થી કરવામાં આવી રહી...

નવી દિલ્હી, એર ઈન્ડિયાના પાઈલોટોએ પગાર કાપ સામે હડતાલની ચેતવણી આપી છે. ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં રાજ્ય સંચાલિત કંપની એર ઇન્ડિયાના પાઇલટ...

કોલકાત્તા, એનસીપી નેતા માજીદ મેમણે કેન્દ્ર સરકારને નિશાન બનાવતા કહ્યું કે ખુદ વડાપ્રધાને ખેડુત આંદોલનનાં નેતાઓ સાથે ચર્ચા કરી હોત...

નવી દિલ્હી, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ મહારાષ્ટ્રની બે બેંકના લાસન્સ રદ કર્યા હોવાની જાણકારી મળી હતી. એવી પહેલી બેંક કોલ્હાપુરની...

જયપુર, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનુનના સામે છેલ્લા એક મહિનાથી ખેડુતો વિરોધ કરી રહ્યાં છે અને આ મુદ્દે રાજકિય પક્ષો...

નવી દિલ્હી: બ્રિટનમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસનો નવા પ્રકાર (સ્ટ્રેન) પહેલાથી વધારે ઘાતક છે અને તેનાથી વધારે લોકો હોસ્પિટલમાં જઈ...

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપના આંચકા શુક્રવાર સવારે...

તેનાથી જળમાર્ગ આધારિત પરિવહન જથ્થામાં વધારો થશે અને હેરફેરનો ખર્ચ ઘટશે તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે ‘પે એન્ડ...

વિશ્વભારતી માટે ગુરુદેવના વિચારોના કેન્દ્રમાં આત્મનિર્ભર ભારતનો વિચાર પણ સામેલ છેઃ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા...

પ્રધાનમંત્રી 26 ડિસેમ્બરે આયુષમાન ભારત PM-JAY સેહતનો પ્રારંભ કરશે;  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2020ના રોજ બપોરે 12 વાગે...

પાણીપત: હરિયાણાના પાણીપત જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનામાં ટ્રક ચાલકનું મોત થયું છે. દુર્ઘટના ટ્રકનું ટાયર બદલતી સમયે બની. ટ્રકની સ્ટેપની...

શાંતિનિકેન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ભારતીના શતાબ્દી મહોત્સવને વર્ચ્યુઅલ સંબોધન કરીને આ સંસ્થાની દેશની આઝાદીમાં રહેલી મહત્વની ભૂમિકા યાદ કરી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.