Western Times News

Gujarati News

National

દુનિયા રહે, ત્યાં સુધી સંવાદ ચાલતો રહેવો જાેઇએ એવી શીખ ગુરૂનાનક દેવના ઉપદેશને સંસદ ભવનના નવા મકાનના શિલાન્યાસ સમયે ટાંક્યો...

કાફલામાં પક્ષના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય પણ હતા, કાર્યકરો ઉપર લાકડીઓથી હુમલો અને પથ્થરમારો કોલકાતા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના બે દિવસના...

ફાઈઝર બાયોએનટેકેની રસીની આડ અસર થઈ હોવાને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમર્થન નવી દિલ્હી, યુકેમાં કોરોનાની રસીના અભિયાનના...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે કિસાન આંદોલનમાં પાકિસ્તાન અને ચીનનો હાથ બતાવી ચારેબાજુથી ધેરાયા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં...

નવીદિલ્હી, ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ન્યુનતમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે.જેને કારણે અહીં હવામાન શુષ્ક બનેલ છે. જયારે બીજી તરફ...

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના વિવાદિત રોશની એકટને લઇ સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓ પર કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપી તેમને રાહત આપી છે...

જયપુર, એન્ટી કરપ્શન ડેના દિવસે જ જયપુર એસીબીની ટીમે સવાઈ માધોપુરમાં એડિશનલ એસપી તરીકે ફરજ બજાવતા અધિકારી ભેરુલાલને 80000 રુપિયાની લાંચ...

અમરાવતી, કોરોનાના કહેર વચ્ચે આંધપ્રદેશમાં ફેલાયેલી રહસ્યમય બીમારીથી સરકાર ટેન્શનમાં આવી ગઈ હતી. આંધ્રપ્રદેશના એલુરુમાં આ બીમારીની ચપેટમાં 550 જેટલા...

નવી દિલ્હી, કોરોનાની વેક્સિન બનીને ટ્રાયલના સ્ટેજ પર છે.કેટલીક કોરોના વેક્સિનની ટ્રાયલ પુરી થઈ ગઈ છે અને તેનો ઉપયોગ શરુ થઈ...

મુંબઇ, કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉનમાં રઝળી પડેલા હજારો લોકોને પોતાના ઘરે પહોંચાડીને લાઈમ લાઈટમાં આવેલા બોલીવૂડ સ્ટાર સોનુ સુદની લોકોએ...

નવી દિલ્હી, નેવિગેશનના ક્ષેત્રમાં ભારતે નવો માઈલ સ્ટોન હાંસલ કર્યો છે.ભારત હવે એવા ચાર દેશોની ક્લબમાં સામેલ થઈ ગયુ છે જેની...

મુંબઈ: સમાજમાં બાળકીઓ અને મહિલાઓ સાથે વધી રહેલી છેડછાડ અને શારીરિક શોષણની ઘટનાઓને જાેતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી ગઈ...

મુંબઈ, દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ચૂક્યા છે. તેમના પુત્ર આકાશ અંબાણીના પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે...

રહસ્યમય બીમારી ફેલાવાનું કારણ સામે આવ્યું નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના એલુરુમાં ફેલાયેલી રહસ્યમયી બીમારીએ સૌને ચોંકાવી દીધા છે. આ બીમારીના...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના ટિકેન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી...

નવી દિલ્હી, દેશભરમાં કોરોના વાયરસને કાબુમાં લેવા તથા સાવચેતીના ભાગરૂપે કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘરની બહાર સ્ટીકર સ્થાનિક તંત્ર દ્વારા લગાવાતા હતા....

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાં સંસદ માર્ગ ખાતે નિર્માણ પામનારા નવા સંસદ ભવનની ઇમારતનો શિલાન્યાસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.