Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. બુધવારના રોજ ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧.૧ લાખ...

૧૫૦૦ કરોડનો પ્રથમ હપ્તો ખેડૂતના ખાતામાં જમા કરાયો ૫૭૦૦ કરોડની રકમ ૪ હપ્તામાં ખેડૂતોને ટ્રાન્સફર કરાશે રાયપુર,  છત્તીસગઢમાં સરકારે પૂર્વ...

તા. ૨૦મી મે બુધવાર મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી ૬૩૩ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે ૯ લાખ ૧૮ હજાર પરપ્રાંતિય શ્રમિકો વતન રાજ્ય...

અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કુલ 2,350 કોવિડ-19ના દર્દીઓ સાજા...

કોવિડ-19ના વ્યવસ્થાપન માટે ભારત દ્વારા લેવામાં આવેલા સમયસર, તબક્કાવાર અને સક્રિય પગલાં પર પ્રકાશ પાડતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે,...

  PIB Ahmedabad કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ આજે નવી દિલ્હીમાં ધોરણ 10 અને 12ની CBSEની...

પ્રધાનમંત્રી મોદીનો ‘રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ મંત્ર છેલ્લા છ વર્ષમાં ભારતના અસાધારણ વિકાસની ચાવી છે: ગૃહમંત્રી PIB Ahmedabad કેન્દ્રીય નાણામંત્રી દ્વારા...

ભારતે G-20 દેશોને પરવડે તેવી કિંમતે આવશ્યક દવાઓ, સારવારો અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવા માટે આહ્વાન કર્યું છે. વીડિયો કોન્ફરન્સિંગના...

કોવિડ-19ના સમયગાળામાં ઊભી થયેલી વિપરિત આર્થિક અસરોને નાબૂદ કરવા મસ્ત્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયે "ડેરી ક્ષેત્ર માટે કાર્યકારી મૂડી લોન...

સુપ્રિમ કોર્ટે આપેલ સ્ટે નો ચૂકાદો શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા માટે, સમગ્ર ભારતીય જનતા પાર્ટી માટે અને રાજય સરકાર માટે એક...

PIB Ahmedabad ખેડૂતો માટે રૂ.1000 કરોડના ફાર્મ-ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત માઈક્રો ફૂડ એકમોના ઔપચારિકરણ માટે રૂ.10,000 કરોડની યોજના પ્રધાન મંત્રી...

વિપરિત પરિસ્થિતિઓમાં પણ ખેડૂતો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીની સંવેદનશીલતા સમગ્ર દુનિયા માટે અનુકરણીય છે: ગૃહમંત્રી PIB Ahmedabadકેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે...

PM CARES (આપત્તિની સ્થિતિમાં પ્રધાનમંત્રીની નાગરિક સહાય અને રાહત) ભંડોળ ટ્રસ્ટ દ્વારા આજે કોવિડ-19 સામેની લડાઇ માટે રૂપિયા 3100 કરોડની...

ગ્રાહકોએ ૧૫ ટકા સુધી વ્યાજ ચૂકવવું પડે તેવી વકી-સ્માર્ટફોન, ટીવી, એસી ખરીદવા માટે હવે નહીં મળે ઝીરો ડાઉન પેમેન્ટ લોન...

5 મે સુધીમાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 12.39 કરોડ લાભાર્થીઓમાં 6.19 લાખ મટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ કર્યું ગુજરાતમાં બીજા...

નવી દિલ્હી,  દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન પર ફરવા માટે કેન્દ્રીય...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્સો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,...

નવી દિલ્હી, વંદે ભારત મિશન અંતર્ગત 7 મે 2020થી અત્યાર સુધીમાં 5 દિવસમાં 6037 ભારતીયો એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની...

અમદાવાદ, પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયોને  ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત...

આંધ્રપ્રદેશ સરકારના ઉદ્યોગો અને વ્યાપાર વિભાગ દ્વારા કરવામાં આવેલી વિનંતીના પગલે, ભારતીય વાયુ સેનાએ આંધ્રપ્રદેશના વિઝાગમાં એલ.જી. પોલીમર ખાતે સ્ટાઇરિન...

તબીબી પ્રોફેશનલો અને પેરામેડિકલ સ્ટાફ સરળતાથી આવનજાવન કરી શકે તેમજ તમામ ખાનગી ક્લિનિક્સ, નર્સિંગ હોમ અને લેબ ખુલ્લા રહે તે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.