Western Times News

Gujarati News

National

જોધપુર, વર્ષ ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાંં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા અને ભારતીય વાયુસેનામાં ત્રણ દશકથી વધુ સમય સુધી સેવામાં રહેનારા ફાઇટર પ્લેન...

ચંડીગઢ, આવકવેરા વિભાગે હરિયાણા સરકારને ચૂંટણી કમિશનર અશોક લવાસાનાં પરિવાર દ્વારા કથિત સ્ટેમ્પ ડ્‌યુટી ચોરીની તપાસ કરવા કહ્યું છે. આરોપ...

ગોરખપુર, ટ્રાન્સજેન્ડર સમુદાય માટે દેશની પહેલી યુનિવર્સિટી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં શરૂ કરવામાં આવશે. આ યુનિવર્સિટીમાં સમુદાયના સ્ટુડન્ટ, ધોરણ-૧થી પોસ્ટ...

સરકાર કંપનીઓને જલદી સીએનજીની હોમ ડિલિવરીની પરવાનગી આપી દેશેઃ પેટ્રોલિયમપ્રધાન ધમેન્દ્ર પ્રધાન નવી દિલ્હી, ગાડીમાં સીએનજી  ભરાવવા માટે લાંબી લાઇનો...

લેહમાં માઇનસ ૧૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ નવી દિલ્હી: જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જારી રહી છે. જેથી આ બંને...

નવીદિલ્હી: રાજસ્થાન અને હરિયાણામાં પણ ખાલિસ્તાન સમર્થિત જૂથોની ચળવળ જોવા મળી રહી છે. ગુપ્તચર ઇનપુટ પછી, સરકારે બીએસએફ, એનઆઈએ, આરએડબ્લ્યુ...

કાઠમંડુ, ભારતના પાડોશી નેપાળ અને ચીન વચ્ચે વધતા જતા સહયોગ વચ્ચે નેપાળે પોતાની રાજધાની કાઠમંડુમાંથી 120 ચીની નાગરિકોની ધરપકડ કરી છે....

કાબુલ, અફઘાનિસ્તાનના ઉત્તરી ભાગમાં આવેલી સૈન્ય શિબિરને નિશાન પર લઈને કરવામાં આવેલા આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટમાં છ અફઘાની સૈનિકોના મોત...

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના અંકુશ રેખા અને સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં હાલમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ...

રામપુર, નાગરિક સુધારા કાનુનને લઈને હાલમાં ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં વ્યાપક હિંસા થઈ હતી. જેના કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હવે...

ઢાકા, બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે અબ્દુલ મોમેને કહ્યું કે જે પણ ભારતીય ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં ઘુસ્યા છે તેમને પાછા...

મૈનપુરી, ઉત્તર પ્રદશના મૈનપુરી જનપદમાં ડુંગળી ચોરી કરનારા હોમગાર્ડના બે જવાનોને જેલ મોકલી દેવામાં આવ્યા છે. મૂળે, કુસમરાના યાદવનગર ચાર...

નવી દિલ્હી, દિલ્હીના કૃષ્ણાનગર વિસ્તારમાં આવેલી ચાર માળની બિલ્ડિંગમાં ગુરૂવારે વહેલી સવારે 2:15 કલાકે ભીષણ આગ લાગી હતી. સદનસીબે ત્યાં...

લખનૌ: નાગરિક સુધારા કાનુન પર ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, સરકાર આગામી...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના પાંચ સ્લેબને ઘટાડીને બે સ્લેબ કરવાની ભલામણ...

રામપુર: નાગરિક સુધારા કાનુનને લઈને હાલમાં ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં વ્યાપક હિંસા થઈ ચુકી છે. જેના પરિણામ સ્વરૂપે લોકો ભારે...

નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માનવામાં આવે છે કે, જૈશ-એ-મોહમ્મદ અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલાને...

આસામ, મંગળવારના રોજ કેન્દ્રી મંત્રીમંડળની યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર(NPR)ને મંજુરી આપી દીધી છે. એનપીઆરની શરૂઆત એપ્રિલ અને સપ્ટેમ્બર 2020ની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.