Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf જયપુર, રાજસ્થાનમાં રાજનીતિક સંકટનો અંત લગભગ નિશ્ચિત માનવામાં આવી...
National
કોરોના વાયરસને કારણે રોકાયેલો સીએએ-એનઆરસી પ્રોટેસ્ટને ફરીથી શરુ કરવા માટેની કવાયત ઝડપી બની નવી દિલ્હી, કોરોના વાયરસને કારણે રોકાયેલો સીએએ...
હરિદ્વાર, ઉત્તરાખંડના આંતરિયાળ એવા સિરવાડી ગામમાં રવિવારે મોડી રાતે વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી છે. વાદળ ફાટવાના કારણે અનેક...
અમદાવાદ, અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશનની ઓફિશિયલ વેબસાઈટના રવિવાર સાંજ સુધીના આંકડા મુજબ, શહેરમાં રહેલી ૬૩ કોવિડ-૧૯ પ્રાઈવેટ હોસ્પિટલોમાં...
નવી દિલ્હી, સરકારી અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓને સરકાર ગ્રેચ્યુટીમાં રાહત આપી શકે છે. હમણાં સુધી કર્મચારીઓને કંપનીમાં પાંચ વર્ષ પૂર્ણ...
મુંબઈ, બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ભાજપે માગણી કરી છે કે શિવસેનાના સાંસદ સંજય રાઉત અને મહારાષ્ટ્ર સરકારમાં...
ગામના ખેતરો અને રસ્તાઓ પર પણ પહાડો પરથી ધસી આવેલો કાટમાળ ફેલાઈ ગયો: નાગરિકોમાં ભય ફેલાયો હરિદ્વાર, ઉત્તરાખંડના આંતરિયાળ એવા...
પૂણે, પૂણે સ્થિત સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદુર પુનાવાલાએ કહ્યું છે કે કોરોના વેક્સિન આ વર્ષના અંત...
મુંબઈ, અભિનેતા સંજય દત્તને સોમવારે લીલાવતી હોસ્પિટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સંજય દત્તનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ઘણું ઓછું હતું. તેમને...
લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે હજુ પણ અનેક સ્થળે ભારત-ચીનના સૈનિક સામસામે: ચિંતાજનક સ્થિતિ લદ્દાખ, લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે...
યુએસે ચીનના ૧૧ નાગરિકો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો બેઈજિંગ, ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધે તેવા એક ઘટનાક્રમમાં ચીને અમેરિકાના...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપને લીધે રેલવેએ ફરી મોટી નિર્ણય લીધો. Indian Railwayએ મહામારીના ફેલાવાને જોતા 30 સપ્ટેમ્બર સુધી બધી...
નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં અત્યાર સુધીમાં ૪૪ હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે રોજેરોજ જાહેર થતાં...
આગ્રા, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની આગ્રામાં એક મીટિંગ દરમિયાન અચાનક તબિયત બગડી તેમના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું ત્યારબાદ ઉતાવળમાં...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ચમન શહેરમાં આજે એક ઇમારત પાસે ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ લોકોના મોત અને અન્ય ૧૦...
નવીદિલ્હી, એર ઇન્ડિયા એકસપ્રેસે જણાવ્યું છે કે કોઝિકોડ હવાઇ દુર્ધટનામાં મૃત્યુ પામેલા ૧૬ વ્યક્તિઓના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા...
નવી દિલ્હી, દૈનિક કોરોના કેસના મમામલે સરકારે કહ્યું કે આગામી ૪૫ દિવસ સુધી આ જ રીતે દૈનિક કેસમાં વધારો જોવા...
નવી દિલ્હી, કોરોના વાયરસ રોગચાળાનાં કારણે ઓટોમોબાઇલ સેક્ટર અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થયું છે, દેશમાં ઓટોમોબાઇલ રિટેલ ઇન્ડસ્ટ્રીઝની સર્વોચ્ચ સંસ્થા...
કોલકાતામાં પુલૉક સ્ટ્રીટ પર એક બિલ્ડિંગમાં આગ લાગવાની ખબર સામે આવી છે. જે પછી વિકરાળ આગની સ્થિતિને જોતા ઘટના સ્થળે...
નવી દિલ્હી, રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી રાજકિય ઉથલ પાથલ થઇ રહી છે. સચિન પાયલટની આગેવાનીમાં કોંગ્રેસના જ એક જૂથ દ્વારા...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો પર હુમલા માટે પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઇએસઆઇ મહિલા ઓવરગ્રાઉન્ડની ભરતી કરી રહી છે.જેથી કરીને...
નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહસિંધે કોરોના વાયરસ મહામારીના કારણે પાટા ઉપરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરી વેગવંતી બનાવવા માટે સુચનો કર્યા છે...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આંદામાન નિકોબારને સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલની ભેટ આપી હતી આ ફાયબર કેબલ ચેન્નાઇથી પોર્ટ બ્લેયર...
નવીદિલ્હી, કોરોના સંકટથી ગ્રસ્ત ભારત હવે લોકડાઉનથી અનલોક થવાનાં તબક્કામાં આવી ગયું છે, લોકડાઉનનાં પાંચમા તબક્કામાં કેન્દ્રએ ત્રણ તબક્કામાં રાહત...
ઘંટનું નિર્માણ અષ્ટધાતુથી કરાયું, તેમાં સોનુ, ચાંદી, કોપર, ઝિંક, લેડ, ટીન, લોખંડ અને પારાનો ઉપયોગ કરાશે ઉત્તરપ્રદેશ, દાઉ દયાલ નામના...
