Western Times News

Gujarati News

National

શ્રીનગર, પુલવામાને ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ થયેલા આતંકવાદી હુમલાથી ખળભળાટ મચાવનાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ફરીથી તેને હચમચાવાની કોશિશમાં વ્યસ્ત...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉદ્યોગ સંગઠન પરિસંઘના વાર્ષિક સત્રને સંબોધિત કર્યું. તેઓએ પોતાના સંબોધનમાં ભારતીય ઉદ્યોગ જગતની સાથે દેશની...

નવીદિલ્હી, ભારત-ચીનની વચ્ચે લદાખને લઈને વાસ્તવિક નિયંત્રણ રેખા પર હજુ સંઘર્ષ ભરેલી સ્થિતિ છે. ભારત સરહદી વિસ્તારોમાં ચીનની દરેક ગતિવિધિ...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયર ઉપરાજ્યપાલ અનિલ બૈઝલની ઓફિસ સુધી પહોંચી ગયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલની ઓફિસમાં ૧૩ લોકોમાં કોરોના...

PIB Ahmedabad આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના પચ્ચીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ઉદઘાટન સમારંભનો પ્રારંભ કરાવતા મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. હું...

PIB Ahmedabad ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ...

મુંબઈ, કોરોનાથી બચાવ માટે હાથવગું હથિયાર સામાજિક અંતર છે. તેમાં થોડીઘણી ગફલત ચેપગ્રસ્ત બનાવી શકે છે. તેનું ઉદાહરણ મુંબઈના ઉલ્હાસનગરમાં...

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત ૨.૦’ના ૧૨ એપિસોડમાં સંબોધન કર્યું નવીદિલ્હી,  ‘મન કી બાત ૨.૦’ના ૧૨મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી...

કેન્દ્રમાં ભાજપ સરકારનું એક વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને લખેલો પત્ર ઃ કોરોનામાં જે કોઇને મુશ્કેલીઓ પડી છે...

નવીદિલ્હી, વિશ્વમાં વિચાર-વિમર્શ પછી પહેલી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. કરોડો લોકો તેમાં જોડાયા છે. આ શિક્ષણ નીતિમાં ગ્રામ...

૨૬ અને ૨૭મી મેના રોજ ઇÂન્ડગોની ફ્લાઇટમાં યાત્રા કરનારા ૧૨ યાત્રીઓમાં કોરોના પોઝિટિવ મળ્યો હતો નવી દિલ્હી,  દેશમાં કોરોના વાયરસના...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના પુલવામામા આઇઇડીથી ભરેલી કાર મળવા મામલે એક મોટી કાર્યવાહી થઈ છે. પોલીસે સફેદ સેન્ટ્રો કારના માલિક...

અડવાણી, કલ્યાણસિંહ, મુરલી મનોહર જાશી, કટિયાર તેમજ ઉમા ભારતી વિવાદાસ્પદ માળખામાં આરોપી છે નવી દિલ્હી, બાબરી ડિમોલિશન કેસમાં સીબીઆઈ કોર્ટ...

ક્વોરન્ટીન સેન્ટરમાં શ્રમિક સવારના નાસ્તામાં જ ૪૦ રોટલી, 10 પ્લેટ ભાત જોઈએ પટણા,  દેશભરમાં હાલ પ્રવાસી મજૂરોને ઘર વાપસીમાં ભૂખ...

શ્રીનગર, દેશભરમાં કોરોનાની સ્થિતિમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પણ હાલ પોલીસ અને સુરક્ષા દળના જવાનો લોકડાઉનનો અમલ...

નવીદિલ્હી - દેશવ્યાપી લાકડાઉન લાગુ થયા બાદથી જ દેશભરમાંથી પ્રવાસી મજૂરોનુ પલાયન નિરંતર ચાલુ છે. આજીવિકાની સમસ્યા સામે ઝઝૂમી રહેલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.