Western Times News

Gujarati News

National

કેપકેનવેરલ, અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ફરી એકવાર અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના જાહેર કરી છે. ૨૦૨૪માં અવકાશ એજન્સી ચંદ્ર પર...

અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ એન્ફોર્મેન્ટ નેટવર્કના રિપોર્ટ લીક થતાં ખળભળાટ વોશિંગ્ટન, દુનિયાની કેટલીક વૈશ્વિક બેન્કોએ લગભગ બે દાયકાના...

બેઈજિંગ, કોરોના વાયરસ મુદ્દે રાષ્ટ્રપતિ શી જિનપિંગની કામગીરીની જાહેરમાં ટીકા કરનારા ચીનના અબજોપતિને જેલમાં જવાનો વારો આવ્યો છે. ચીન સરકારની...

નવીદિલ્હી, જાણીતા મરાઠી હિન્દી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકરનું સતારાની એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ ૧૯ના કારણે નિધયુ થયુ છે....

તિરૂવનંતપુરમ, રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએએ કેરલના તિરૂવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર ત્રણ કલાની પુછપરછ બાદ કહેવાતી રીતે બે આતંકવાદીઓને હિરાસતમાં...

સંયુકતરાષ્ટ્ર, સંયુકત રાષ્ટ્રના ૭૫ વર્ષ પુરા થવા પર આયોજીત વિશેષ કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવો પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ...

મુંબઇ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેને માસ્ક નહીં લગાવવા પર એક હજારનો દંડ ભરવો પડયો હતો રાયગઢ જીલ્લાના માંડવા...

નવીદિલ્હી, કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ મોટા અભિયાનની તૈયારી કરી રહી છે કોંગ્રેસ પોતાના આંદોલનને સંસદથી રસ્તાઓ પર લઇ જવા માટે...

મુંબઇ, ચુંટણી સોંગદનામાને લઇ એનસીપી વડા શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપી સાંસદ સુપ્રિયા...

નવીદિલ્હી, દેશભરમાં કૃષિ વિધેયકોને લઇ હંગામો મચ્યો છે. જયાં કિસાનો માર્ગ પર પ્રદર્શન કરવા માટે ઉતરી ચુકયા છે ત્યાં સંસદના...

નવીદિલ્હી, કૃષિ વિધેયકો પર સંસદમાં વિરોધ પક્ષ અને મોદી સરકાર વચ્ચે તનાતની ચાલુ છે. જાે કે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો...

નવીદિલ્હી, બિહાર ચુંટણી પહેલા રાજદમાં તેમના નેતાઓનો પાર્ટી છોડવાનો સિલસિલો હજુ ચાલુ છે. નવો મામલો રાજદના પ્રદેશ મહામંત્રી સતીશ ગુપ્તાનો...

નવીદિલ્હી, ભારતમાં લગભગ રોજ ૯૦ હજારથી વધુ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે દર્દીઓની વધતી સંખ્યાની સાથે ગંભીર સંક્રમિતો...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મંગળવારે વહેલી પરોઢે ૩ વાગ્યે સંયુક્ત રાષ્ટ્રની ૭૫મી વર્ષગાંઠ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની એક...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગ રૂપે આગામી ત્રણ મહિના માટે પીએમયુવાય લાભાર્થીઓને નિ:શુલ્ક એલપીજી રિફિલ પ્રદાન કરવાની યોજના તારીખ 1...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ભિવંડીમાં મકાન ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અંગે દુઃખની લાગણી વ્યક્ત  કરી હતી. એક ટ્વિટમાં...

નવી દિલ્હી, કોરોના કે પછી આરોગ્યની દ્‌ષ્ટિએ ભારત વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવે છે આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે અત્યાર...

નવીદિલ્હી, મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ઇમારત તુટી પડવાથી ૧૦ લોકોના મોત નિપજયા છે.ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ...

પટણા, રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ જેલની સજા દરમિયાન રાંચીના રિમ્સ હોસ્પિટલમાં મોજ કરી રહ્યાં છે.તે ઇચ્છે તે કરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.