Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: શુક્રવારે સંસદના બંને ગૃહોમાં પસાર થનારા કૃષિ બિલ વિરુદ્ધ ખેડુતોનો વિરોધ પ્રદર્શન ભારે હોવાની સંભાવના છે. શુક્રવારે બિલના...

કાર ફ્રી ડે : ગ્લોબલ વોર્મિંગનું સમાધાન ચોક્કસપણે સાયકલિંગ જ છે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાયકલ ચલાવવામાં હવે નાનપ...

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઇ.)ના તર્કસંગત ઉપયોગ અંગેની માર્ગદર્શિકામાં આરોગ્ય સુરક્ષા કર્મચારીઓ અને અન્ય ફ્રન્ટ લાઇન...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી મહિન્દા રાજપક્ષે 26 સપ્ટેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે....

પ્રધાનમંત્રીએ વિરાટ કોહલી સાથે તેમના ફિટનેસ રૂટિન અંગે વાર્તાલાપ કર્યો હતો. વિરાટે જણાવ્યું હતું કે, તમારી શારીરિક મજબૂતીની સાથે સાથે...

ફુટબોલની ખેલાડી અફસાન આશિક સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ જમ્મુ અને કાશ્મીરની રહેવાસી ફુલબોલની ગોલકીપરે જણાવ્યું હતું કે, દરેક મહિલા પોતાને તંદુરસ્ત...

અભિનેતા અને મોડેલ મિલિંદ સોમન સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ મિલિંદ સોમનને ‘મેડ ઇન ઇન્ડિયા મિલિંદ’ તરીકે ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ...

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 74% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી સરકારની કેન્દ્રિત વ્યૂહનીતિ અને અસરકારક પ્રજાલક્ષી પગલાંઓના પરિણામે ભારતમાં...

નવી દિલ્હી, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે પોતાના અહેવાલમાં દેશની શાળાઓમાં બનેલાં શૌચાલયો અંગે મહત્વનો ધડાકો કર્યો છે. કેગના અહેવાલ અનુસાર,...

નવીદિલ્હી, દેશવ્યાપી લોકડાઉન દરમિયાન હવા સાફ થઇ પરંતુ નદીઓની સ્વચ્છતા પર કોઇ ખાસ અસર જાેવા મળી નહીં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ...

નવીદિલ્હી, કેન્દ્રીય રેલ રાજયમંત્રી સુરેશ અંગડીનું ૬૫ વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. અંગડી કોરોના વાયરસથી સંક્રમિત હતાં...

વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણીમાં ભારતીય અમેરિકી ૧૨ કારણોથી ડોનાલ્ડ ટ્રંપના સમર્થનમાં આગળ આવ્યા છે જેમાંથી એક કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...

નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલ નવું કૃષિ વિધેયકથી વ્યાપારી અને...

નવી દિલ્હી, સરકારે સ્થાનિક વિમાન મુસાફરો માટે ચેકઈન સામાનની મર્યાદામાં રદ કરી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે લોક ડાઉન પછી...

નવીદિલ્હી, શું ભારત અને ચીન વચ્ચે તાકિદે યુધ્ધ થવાનું છે ભારતના સુરક્ષા પ્રતિષ્ઠાનના ઉચ્ચ પદ અને બેસેલા અધિકારીઓનું મૂલ્યાંકન સ્પષ્ટ...

નવી દિલ્હી, બોલિવૂડ અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના મોતના કેસમાં ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે. જેમાં કહેવાયું છે કે સુશાંતની હત્યાનો...

નવી દિલ્હી, દિલ્હીની એક કોર્ટે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઓમર ખાલિદની ધરપકડ કરી હતી, જેની ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી કોમી...

પ્રયાગરાજ, સંગમ નગરી પ્રયાગરાજમાં કોવિડ પ્રોટોકોલમાં બેદરકારી દાખનાવર પ્રાઇવેટ હોસ્પિટલો પર પ્રશાસન હવે સખ્ત થયું છે આવી હોસ્પિટલોને હવે સીલ...

નવીદિલ્હી, દેશભરમાં રાજનેતાઓની વિરૂધ્ધ ૪૪૪૨ અપરાધિક મામલામાં સુનાવણી ચાલી રહી છે તેમાંથી ૨૫૫૬ મામલા વર્તમાન સાંસદ અને ધારાસભ્ય વિરૂધ્ધ લંબિત...

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજયમાં આયુષ્યમાન ભારત અને પીએમ કિસાન સન્માન વિધિ યોજનાઓ શરતી રીતે લાગુ કરવા પર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.