Western Times News

Gujarati News

વારાણસી-અમદાવાદ અને દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોના ખાચરોદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ થી વારાણસી અને દરભંગા વચ્ચે સંચાલિત ટ્રેન નંબર ૦૯૧૬૮ વારાણસી-અમદાવાદ સ્પેશિયલ અને ટ્રેન નંબર ૦૯૧૬૬ દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેનનું રતલામ મંડળ ના ખાચરોદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છેઃ-

૧.તારીખ ૨૪ ઓગસ્ટ ૨૦૨૧ થી ટ્રેન નંબર ૦૯૧૬૮ વારાણસી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું ખાચરોદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય ૧૭ઃ૫૫/૧૭ઃ૫૭ ને સ્થાને ૧૭ઃ૫૨/૧૭ઃ૫૭ કલાક નો રહેશે.

૨. તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૧ થી ટ્રેન નંબર ૦૯૧૬૬ દરભંગા અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું ખાચરોદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય ૧૭ઃ૫૨/૧૭ઃ૫૭ ને સ્થાને ૧૭ઃ૫૫/૧૭ઃ૫૭ કલાક નો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.